________________
अनेकान्तजयपताका
(પશ્ચમ:
(२७०)शक्रमूर्द्धनि धूमासिद्धेः अधूमान जातुचिधूमज्ञानमिति चेत्, न, बाष्पादौ भावात् तथालोकप्रतीतेः । तस्य तदाभासत्वे शक्रमूर्द्धधूमेऽपि समानः प्रसङ्गः, उत्पातजत्वेन तस्याप्यधूमत्वात् । इति नियत एव कार्यकारणभावोऽभ्युपगन्तव्यः । तथा च सति बाष्पादौ
જ વ્યારા
. न:-अस्माकं दोषाभाव एव । कथमित्याह-अनग्नेः-शक्रमों धूमवदिति निदर्शनं अधूमात् सकाशात् धूमज्ञानाविरोधादिति ॥ __आह-शक्रमूर्द्धनि धूमासिद्धेः कारणादधूमात् सकाशात् न जातुचित्-न कदाचिद् धूमज्ञानम् । इति चेत्, एतदाशङ्कयाह-न बाष्पादौ भावात्, 'आदि'शब्दाद् विशिष्टरेण्वादिग्रहः, तथा-धूमतया लोकप्रतीतेरिति । तस्येत्यादि । तस्य-बाष्पादेः तदाभासत्वे-धूमाभासत्वे । किमित्याह-शक्रमूर्द्धधूमेऽपि समानः प्रसङ्गः सोऽपि धूमाभास एवेति । उत्पातजत्वेन हेतुना
અનેકાંતરશ્મિ જેમ અનગ્નિથી (=અગ્નિભિન્ન વલ્મીકથી) ધૂમ થાય છે, તેમ (ધૂમજ્ઞાન માત્ર ધૂમથી જ નહીં પણ) ધૂમ સિવાયના બીજા પદાર્થોથી પણ ધૂમજ્ઞાન થઈ શકશે. તેમાં પણ કોઈ વિરોધ નહીં રહે...
(૨૭૦) પૂર્વપક્ષઃ વલ્મીકથી ધૂમાડો કદી સિદ્ધ નથી, તેથી તેનું ઉદાહરણ લઈને તમે જે સિદ્ધ કરો છો કે, અધૂમથી (=ધૂમ સિવાયના પદાર્થોથી) પણ ધૂમજ્ઞાન થશે, તે વાત સિદ્ધ થાય નહીં.
ઉત્તરપક્ષઃ અરે ! કેમ સિદ્ધ નથી ? બાફ (વરાળ), વિશિષ્ટ રેણુ (ઉડતી ધૂળ) તે બધામાં ધૂમાડાનું જ્ઞાન થાય છે જ. કારણ કે લોકમાં પણ તે બાફ વગેરેની પ્રતીતિ ધૂમાડા તરીકે જ થાય છે એટલે બાફાદિ અધૂમથી પણ ધૂમજ્ઞાન સિદ્ધ જ છે.)
પૂર્વપક્ષઃ બાફાદિ ધૂમ તરીકે ભલે જણાતા હોય, પણ વાસ્તવમાં તેઓ ધૂમ નથી, પણ ધૂમાભાસ છે.
| ઉત્તરપક્ષ: બસ, તો તે વાત વાલ્મીકધૂમ વિશે પણ સમાન જ છે. કારણ કે રાફડામાંથી નીકળનારો ધૂમ પણ, અરિષ્ટ (=ઉપદ્રવ) રૂપ હોવાથી એક પ્રકારના ઉત્પાતથી જ ઉત્પન્ન થયો છે. એટલે
વિવરમ્ .... 157. ૩ત્યાતિજ્ઞવૅનેતિ શમૂમવો હિ ધૂમ ઉત્પતિક પ્રવ, રિપત્થાત્ | દોષ ન હોવાનું કહીને, ગ્રંથકારશ્રી આગળની ભૂમિકા બાંધે છે. અર્થાત્ આવું કહીને પ્રશ્નોત્તર દ્વારા, છેલ્લે પૂર્વપક્ષીના મુખે જ બોલાવશે કે વાસ્તવિક અને આભાસનો વિવેક શક્ય જ છે... એટલે દોષ ન હોવાની વાત અભ્યપગમળ્યાયથી સમજવી.
& પ્રશ્ન : ગ્રંથકારશ્રી અધૂમથી ધૂમનું જ્ઞાન શા માટે સિદ્ધ કરે છે ?
ઉત્તર : એટલા માટે કે જો તમે ( પુર્વપક્ષી) વાલ્મીકથી ધૂમોત્પત્તિ સિદ્ધ કરો છો, તો અમે ધૂમાભાસથી ધૂમજ્ઞાન સિદ્ધ કરશું, અર્થાત્ ધૂમ-ધૂમાભાસ બંનેથી ધૂમજ્ઞાન શક્ય છે અને તો ફરી તે બેની ચિત્રતા ઊભી જ રહેશે.
१. 'मूर्धे धूमेऽपि' इति ङ-पाठः । २. 'मूर्द्धप्रभावो' इति ख-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org