SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ८९८ -> धर्माणां तेन ? (४५) तद्द्रव्यमेवेति चेत्, किं तदरूपाद्यात्मकं यदतदाभया धिया गम्यते ? द्रव्यधीगम्यमिति चेत्, काऽसावरूपाद्याभा ? कथं वा मूर्त्त स्वतोऽरूपादि ? ♦વ્યાછા ફૂ रूपादीनां तेन-आधारेण ? तद्द्रव्यमेव इति चेत्-रूपादिसम्बन्धि द्रव्यमेवेति चेदाधारः । एतदाशङ्कयाह-किं तत्-द्रव्यमरूपाद्यात्मकं यदतदाभयाअरूपाद्याकारया धिया - बुद्ध्या ... અનેકાંતરશ્મિ ૨. (ભાવ એ કે, રૂપાદિ અનાત્મક એવા કોઈ આધારભૂત દ્રવ્યનું અસ્તિત્વ જ અસંગત છે.) બીજી વાત, તમારા મતે તો રૂપાદિ બધા ગુણો અમૂર્ત મનાય છે, કારણ કે “અસર્વગત એવા દ્રવ્યનું પરિમાણ તે મૂર્ત કહેવાય’’ – એ વચન પ્રમાણે તો, પરિમાણરૂપ ગુણવાન્ દ્રવ્ય જ મૂર્ત તરીકે ગણાય છે... હવે ગુણોને તો તમે નિર્ગુણ=ગુણરહિત માનો છો, તો પછી પરિમાણરૂપ ગુણ રૂપાદિ ગુણોમાં શી રીતે રહી શકે ? ફલતઃ પરિમાણરૂપ મૂર્ત્તત્વ તેઓમાં ન ઘટવાથી, તેઓને અમૂર્ત માનવા પડશે... એ રીતે જો તેઓ અમૂર્ત હશે, તો તો તેઓ અપતનધર્મી જ હોવાના... (કારણ કે મૂર્ત જ પતનશીલ છે) તો આવા રૂપાદિઓનો આધાર માનવાની જરૂર શી ? (આશય એ કે, જો કોઈ વસ્તુ પતનસ્વભાવી હોય, તો તેના પતનને અટકાવવા આધારની જરૂર પડે. પણ રૂપાદિ તો અપતનસ્વભાવી છે, તો તેને આધારની જરૂર શું ?) આ વિશે કહ્યું છે – “જળાદિ દ્રવ્યોના યથાતથા ગમનને અટકાવનાર ઘટાદિરૂપ આધાર હોઈ શકે, પણ જે ગુણ - સામાન્ય-કર્મ અગતિવાળા છે - અર્થાત્ કશે ગમન જ નથી કરતાં – તેઓના આધારો માનવાથી શું ?’’ (પ્રમાણવાર્તિક - ૧/૭૦) (૪૫) વૈશેષિક : રૂપાદિ સાથે સંબંધ પામનારા દ્રવ્યને જ, રૂપાદિના આધાર તરીકે માની લઈએ તો ? સ્યાદ્વાદી : જુઓ, પહેલા તો આધારદ્રવ્યની સ્પષ્ટતા કરો. તમે આધારદ્રવ્યને રૂપાદિ સાથે સંબંધ પામનારો કહો છો, રૂપાદિ આત્મક નહીં (એટલે કે દ્રવ્યને તો તમે અરૂપાદિ આત્મક જ માનો છો...) પણ શું એવું કોઈ અરૂપાદિ આત્મક દ્રવ્ય છે ? કે જે અરૂપાદિ આકારવાળી બુદ્ધિથી જણાતું * વિવરામ્ . येऽमी रूपादयो गुणास्ते सर्वेऽप्यमूर्त्ता एव, यतः 'असर्वगतद्रव्यपरिमाणं मूर्त्तिः' इति वचनान्मूर्त्तिः परिमाणलक्षणो गुण एव, अतः कथं रूपादिषु गुणेषु वर्तते, निर्गुणत्वाद् गुणानाम् ? ततोऽमूर्त्ततयाऽपतनधर्माणां सतां रूपादीनां किमाधारकल्पनया ? यदुक्तम् PP " स्यादाधारो जलादीनां गमनप्रतिबन्धकः । अगतीनां किमाधारैर्गुणसामान्यकर्मणाम् ? ||" इति ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy