SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ८९७ अनेकान्तजयपताका (પશ્ચમ: तेषामेव रूपाद्यात्मकत्वात्, अतदात्मकत्वेऽरूपादित्वेनासत्त्वप्रसङ्गात् । किं हि तत् मूर्त सद् यद् रूपादि न भवति ? तदाधार इति चेत्, कोऽसावतदात्मकः ? किं वाऽपतन ..... . सत्तपदेसा य से फुसण" त्ति मुनीन्द्रवचनश्रवणात् । एकप्रदेशावगाढं परमाणुद्रव्यं सप्तप्रदेशा च तस्य स्पर्शना सहावगाढप्रदेशेन, षदिक्स्थप्रदेशस्पर्शनात् । एवम्भूतमुनीन्द्रवचनश्रवणादिति । इतश्चैतदेवमित्यभ्युच्चयमाह-तेषामेव-परमाणूनां रूपाद्यात्मकत्वात्, अतदात्मकत्वेअरूपाद्यात्मकत्वे अरूपादित्वेन हेतुना असत्त्वप्रसङ्गात् तेषाम् । एतद्भावनायाह-किं हि तत् मूर्तं सद् यद् रूपादि न भवति ? तदाधार इति चेत्, रूपाद्याधारस्तदिति । एतदाशङ्कयाहकोऽसौ-आधारः अतदात्मकः-अरूपाद्यात्मकः ? किं वाऽपतनधर्माणाम्-अमूर्त्ततया જ અનેકાંતરશ્મિ . પ્રદેશવાળી છે, કારણ કે તે સત પ્રદેશોને સ્પર્શીને રહેલો છે.” આમ, સર્વજ્ઞવચનથી પણ, તેની દિગ્ગાગભેદવિધયા સાવયવતાદિની સિદ્ધિ થાય છે. એટલે તેને સાવયવાદિરૂપ માનવામાં કોઈ વિરોધ નથી.. હવે ગ્રંથકારશ્રી પરમાણુની સાવયવતા સિદ્ધ કરવા, બીજી એક સચોટ યુક્તિ બતાવી રહ્યા છે – પરમાણુની રૂપાદિ આત્મકતા - (૪૪) પરમાણુઓ સાવયવ હોવાનું બીજું કારણ એ કે, તે પરમાણુઓ રૂપ-રસાદિ અનેકરૂપ છે. જો તે પરમાણુઓને રૂપાદિ આત્મક ન માનો, તો તેઓ અરૂપાદિ સ્વરૂપ બનવાથી - તેઓને અસત્ માનવાનો પ્રસંગ આવશે ! એટલે પરમાણુઓને રૂપાદિ આત્મક માનવા જ રહ્યા... અહીં ભાવના આ પ્રમાણે – એવો કયો મૂર્ત પદાર્થ છે, કે જે રૂપાદિ આત્મક ન હોય? એટલે દરેક મૂર્ત પદાર્થોને રૂપાદિ આત્મક માનવા જ જોઈએ.. વૈશેષિક મૂર્તિ પદાર્થને રૂપાદિ આત્મક ન માનીએ, પણ રૂપાદિનો આધાર મની લઈએ તો? સ્યાદ્વાદી : અરે ! પણ એવો કયો આધારભૂત પદાર્થ છે? કે જે રૂપાદિઆત્મક ન હોય... ............ .... વિવરમ્ .................... 23. किं वाऽपतनधर्माणाममूर्त्ततया रूपादिनां तेनाधारेणेति । अत्रैवं वैशेषिकमतमवबुध्यते છે જે પ્રદેશમાં પોતે રહ્યો છે, તે પ્રદેશ + પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, ઉપર-નીચેના પ્રદેશો - એમ કુલ સાત પ્રદેશોમાં પરમાણુની સ્પર્શના સમજવી... વૈશેષિકો, રૂપાદિને ગુણ નામના એક અલગ પદાર્થ તરીકે માને છે અને સમવાય સંબંધથી તેના આધાર તરીકે મૂર્ત પદાર્થની કલ્પના કરે છે.... (તેઓના મતે મૂર્તિ પદાર્થ ગુણવાનું છે, ગુણમય નહીં.) ૨. “જિજ્ઞાતિન' રૂતિ -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy