________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
८९६
–0 अतद्धर्मत्वे तत्तदभावप्रसङ्गात् (४३) तदभावे च सत्त्वाद्ययोगात् कथञ्चिदमीषां सावयवत्वादिसिद्धिः, द्रव्यतो निरंशादित्वेऽपि पर्यायतः सांशादित्वात् । न चैतदनार्षम्"एंगपएसोगाढं सत्तपएसा य से फुसण" त्ति मुनीन्द्रवचनश्रवणात् ।(४४) इतश्चैतदेवं
तस्यापि-दिग्भागभेदस्य तद्धर्मत्वात्, प्रक्रमादणुधर्मत्वात् । अतद्धर्मत्वे सति तस्मिन्-अणौ तदभावप्रसङ्गात्-दिग्भागभेदाभावप्रसङ्गात् तदभावे च-यथोदितदिग्भागभेदाभावे च सत्त्वाद्ययोगात् कारणात् कथञ्चित्-केनचित् पर्यायप्रकारेण अमीषाम्-अणूनां सावयवत्वादिसिद्धिः, सावयवत्वैकत्वादिसिद्धिरित्यर्थः । कुत इत्याह-द्रव्यतो निरंशादित्वेऽपि सति अशक्यभेदतया पर्यायतः सांशादित्वात् कारणात् । न चैतत्-सांशत्वमनार्षम्-अनागमिकम्-"एंगपदेसोगाढं
- અનેકાંતરશ્મિ . અને આ રીતે, દિભાગભેદ હોવામાં તો તેની સાવયવતા પણ અવશ્ય સિદ્ધ થશે... પ્રશ્ન: દિભાગભેદથી પરમાણુની સાવયવતા સિદ્ધ થાય – એ વાત જરા બરાબર સમજાવો.
ઉત્તર : જુઓ ને પરમાણુનો જુદી જુદી દિશાને આશ્રયીને ભેદ થાય છે, અર્થાત્ જુદા જુદા ભાગો પડે છે. આ દિભાગભેદ પણ ખરેખર તો પરમાણુનો જ ધર્મ છે... જો તેને પરમાણુનો ધર્મ ન માનો, તો તે પરમાણમાં દિભાગભેદના અભાવનો પ્રસંગ આવશે ! (સ્પષ્ટ વાત છે કે, ઘટમાં પટGધર્મ ન હોય તો તેમાં પટવનો અભાવ જ માનવો પડે...)
(૪૩) પ્રશ્ન : પરમાણુમાં દિભાગભેદનો અભાવ થાય તો વાંધો શું?
ઉત્તર : અરે ! તો તો તે પરમાણુનું પૂર્વોક્ત રીતે સત્ત્વ કે અવસ્થાન કશું ઘટી શકશે નહીં.. એટલે સત્ત્વ અવસ્થાન ઘટાડવા, તેનો દિગ્માગભેદ માનવો જ રહ્યો... અને દિગ્માગભેદ થવાથી તો તેઓની કથંચિત્ સાવયવતાદિ પણ અવશ્ય સિદ્ધ થશે...
તેની સાવયવતા સિદ્ધ કરવાનું સચોટ કારણ એ જ કે, પરમાણુ (૧) દ્રવ્યથી નિરંશ=નિરવયવ રૂપ છે, કારણ કે તેના ટુકડા થવા બિલકુલ શક્ય નથી, અને (૨) પર્યાયથી સાંશ=સાવયવ રૂપ છે, કારણ કે દિભાગભેદરૂપ ધર્મથી=પર્યાયથી તેના જુદા જુદા ભાગો પડે છે - આમ, પર્યાયની દૃષ્ટિએ, પરમાણુની સાવયવતા અવશ્ય સિદ્ધ થશે...
પ્રશ્ન : પણ આ રીતે, પરમાણુને સાંશ=સાવયવ માનવું શું આગમથી વિરુદ્ધ નથી ?
ઉત્તર : ના, બિલકુલ નહીં, કારણ કે તેવું સર્વજ્ઞનું વચન પણ છે જ.. જુઓ આ રહ્યા સાંશતાસાધક સર્વજ્ઞના શબ્દો –
“પરમાણુ દ્રવ્ય એકપ્રદેશમાં અવગાહીને (=વ્યાપીને) રહેલો છે અને તેની સ્પર્શના સાત
- ૨. ‘નિરંશāsfપ' રૂતિ -પ8: ૨. છાયા-પ્રવેશવાર્દ સમાવેશ ૪ તલ્સ પર્શનેનિા રૂ. ‘નિરંશત્વત્વેિ ' इति हु-पाठः । ४. छायार्थं द्रष्टव्यं द्वितीयं टिप्पणकम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org