________________
८९५ अनेकान्तजयपताका
(પગ્નમ: द्रव्यतोऽशक्यभेदतया सत्त्वावस्थानाभ्यां च तत्रापि दिग्भागभेदात्, तस्यापि तद्धर्मत्वात्,
- ચીરહ્યાં . कथं तथादिग्भागभेदेन-पूर्वादिभेदेन तत्-सर्वाल्पत्वम् ? एतदाशङ्कयाह-द्रव्यतोऽशक्यभेदतया कारणेन तत् सर्वाल्पत्वं सत्त्वावस्थानाभ्यां च कारणाभ्यां तत्रापि-द्रव्यतोऽशक्यभेदे दिग्भागभेदात् कारणात् कथञ्चिदमीषां सावयवत्वादिसिद्धिरिति सम्बन्धः । कुत इत्याह
- અનેકાંતરશ્મિ .. વૈશેષિક : પણ જો તેનો દિભાગભેદ માનશો, તો તે સર્વાલ્પ તરીકે શી રીતે સંગત થશે? ભાવ એ કે, તે પરમાણુના જુદી જુદી દિશાને સ્પર્શીને રહેલા જુદા જુદા ટુકડાઓ તો તેના કરતાં પણ નાના જ સાબિત થવાના... તો પછી તે પરમાણુ જ બધાથી નાના તરીકે શી રીતે સિદ્ધ થાય ?
સ્યાદ્વાદી દ્રવ્યથી તે પરમાણુનો ભેદ કરવો બિલકુલ શક્ય નથી, અર્થાત્ તે પરમાણુના ટુકડા કરી તેના બીજા નાના નાના ટુકડાઓ થવા બિલકુલ સંભવિત નથી. એટલે જ અમે પરમાણુને “સર્વાલ્પ' તરીકે કહીએ છીએ. (હા, જુદી જુદી દિશાને સ્પર્શીને રહેલા ટુકડાઓ છે, પણ તે તો તે પરમાણુના જ અવયવરૂપ છે, તેનાથી જુદા કોઈ નાના દ્રવ્યો રૂપ નહીં... એટલે સર્વાલ્પ તરીકે તો પરમાણુ જ સિદ્ધ થશે...)
(૪૨) વૈશેષિક : જો એ રીતે તે પરમાણુનો ભેદ શક્ય જ ન હોય, તો તેનો દિભાગભેદ (જુદી જુદી દિશાને આશ્રયીને ભેદ) શી રીતે સંગત બને?
સ્યાદ્વાદીઃ તેનો દિભાગભેદ સિદ્ધ કરવા, અમારી પાસે બે સચોટ હેતુ છે : (૧) સત્ત્વ, અને (૨) અવસ્થાન... આ બે હેતુથી અમે દિભાગભેદની સિદ્ધિ કરીએ છીએ. તે આ પ્રમાણે જે પદાર્થ (૧) સ=વિદ્યમાન, અને (૨) અવસ્થિત હોય, તે પદાર્થ કોઈ પણ ઠેકાણે દિભાગભેદથી જ (જુદી જુદી દિશામાં જુદા જુદા ભાગથી જ) રહેવાનો.. જેમ કે ઘડો... પરમાણુ પણ વિદ્યમાન અને અવસ્થિત છે, એટલે તે પણ દિભાગભેદથી જ હોવાનો - આ રીતે તેનો દિભાગભેદ સિદ્ધ થાય છે... અહીં અનુમાનપ્રયોગ આવો થશે - परमाणुः, दिग्भागभेदवान्, सत्त्वात् अवस्थितत्वाच्च, घटवत् ।
............. વિવરમ્ ..................... 21. द्रव्यतोऽशक्यभेदतया कारणेन तत् सर्वाल्पत्वमिति । परमाणुद्रव्यं यतो द्विधा कर्तुं न पार्यते, तत: सर्वाल्पमुच्यत इत्यर्थः ।।
22. सत्त्वावस्थानाभ्यां च कारणाभ्यामिति । दिग्भागभेदे साध्ये एतद्धेतुद्वयमुपन्यस्तं सत्त्वमवस्थानं च । ततोऽयमर्थ:-यत् सत्-विद्यमानमवस्थितं च तत् क्वापि तत्र दिग्भागभेदेन भवितव्यं, यथा घटादेः । सन्तोऽवस्थिताश्च परमाणवस्तस्मादमीषामप्यस्ति दिग्भागभेद: । तत्सद्भावे च सावयवत्वसिद्धिरनिवारणीતિ ||.
૨. “HિTTબાવશેઃ' રૂતિ વી-પ8:, ઘ-પાવતુ ‘મિનવમેઃ' ત |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org