________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
८९४ (४१) भवतु नामैवं ततः किम् ? कथं नु तत् परमाणुत्वम् ? ननु तदल्पतराभावेन, कथं ततो नास्त्यपरः ? सर्वाल्पस्य विवक्षितत्वात्, (४२) कथं तथादिग्भागभेदेन तत् ?
વ્યારા एतदाशङ्कयाह-तद्भावे-भावनाभावे-समाधीयतां चेतः, नैवं सति सः-अणुर्निरवयव एव । एतदाशङ्कयाह-भवतु नामैवं न निरवयव एव । ततः किम् ? अत्राह-कथं नु तत् परमाणुत्वं अनिरवयवत्वेन ? एतदाशङ्कयाह-ननु तदल्पतराभावेन तत् परमाणुत्वम् । आह-कथं ततःअधिकृतादणोर्नास्त्यपरः ? एतदाशङ्याह-सर्वाल्पस्य विवक्षितत्वान्नास्त्यपर इति । आह
- અનેકાંતરશ્મિ પૂર્વ-પશ્ચિમાદિ દિશાઓમાં (તદ્માવ=) પરિપૂર્ણરૂપે નથી રહેતો, પણ સ્પર્શમાત્રથી તો રહે જ છે અને આ રીતે જો જુદી જુદી દિશાને જુદા જુદા અવયવથી સ્પર્શશે, તો તો તેનો અવશ્ય દિભાગભેદ સિદ્ધ થશે.
આશય એ કે, પરમાણુ જે આકાશપ્રદેશમાં અવગાહીને રહ્યો છે, તે આકાશપ્રદેશને પરિપૂર્ણરૂપે વ્યાપ્ત કરે છે અને તે સિવાયના પૂર્વ-પશ્ચિમાદિ પ્રદેશોને જુદા જુદા અવયવોથી સ્પર્શીને રહે છે... એ રીતે તો પરમાણુની સાવયવતા વ્યક્ત જ છે...
વૈશેષિક પણ પરમાણુઓ તો નિષ્ણદેશી=નિરવયવ છે, તો તેનું જુદા જુદા અવયવોથી પૂર્વાદિ દિશામાં સ્પર્શ... એ બધું કથન શી રીતે મનાય?
સ્યાદ્વાદી : અરે ! પરમાણુને સાવયવ માની, અમે કહેલી ભાવનામાં તમારા મનનું સમાધાન કરી લો – એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે..
વૈશેષિક : પણ તેમ માનવામાં, પરમાણુ નિરવયવ જ નહીં રહે.. (૪૧) સ્યાદ્વાદી : નિરવયવ જ ન રહે તો વાંધો શું? વૈશેષિક : વાંધો એ જ કે, નિરવયવ ન હોવામાં તેને “પરમાણુ' શી રીતે માની શકાય?
સ્યાદ્વાદીઃ જુઓ, તેનાથી બીજું કોઈ નાનું દ્રવ્ય છે જ નહીં, એટલે જ તેનો “પરમાણુ' તરીકે ઉલ્લેખ કરાય છે...
વૈશેષિક: પણ તેનાથી બીજું કોઈ નાનું દ્રવ્ય નથી, એવું શી રીતે જણાય ?
સ્યાદ્વાદીઃ કારણ કે બધાથી નાનામાં નાના દ્રવ્યની જ અમે પરમાણુ તરીકે વિવક્ષા કરી છે.. એટલે સ્પષ્ટ વાત છે કે, તેનાથી કોઈ નાનું દ્રવ્ય હોવાનું જ નથી.. •
વિવરમ્ प्राच्यादिप्रदेशेषु पुनर्न वर्तते परिपूर्ण: । किं तर्हि ? स्पर्शमात्रेणैव । ततो दिग्भागभेदसिद्धिरिति । कोऽर्थ: ? यत्राकाशप्रदेशे स्वयमवगाढस्तं परिपूर्णमाक्रामति पूर्वादिप्रदेशांस्तत्र परिपूर्णान् स्पृशतीति व्यक्तैव सावयવતાડનો: ||
૨. ‘થે તત' તિ ટુ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org