________________
...................
१०७३ अनेकान्तजयपताका
(પગ્નમ: (२२४) किञ्च विज्ञानमात्रवादिनो न कारकज्ञापकस्थितिः, न्यायानुपपत्तेः । तथाहि-अस्य न बीजाङ्कुरौ वस्तुतो विद्येते, किन्तु बीजाङ्कुरप्रतिभासाया बुद्धेाह्याकारे बीजाङ्कुरव्यवस्था । ग्राह्यकारश्च बुद्धेः तत्त्वतो नास्ति, विप्लवत्वेनासत्त्वात् । तत् कथं तदाकारयोः कार्यकारणव्यवस्थानिबन्धनभूतयोरसत्त्वे बीजादङ्कुरस्य जन्मेति
- વ્યારહ્યા છે . किञ्च विज्ञानमात्रवादिनो वादिनः किमित्याह-न कारकज्ञापकस्थितिः । कारकं बीजमङ्कुरस्य, ज्ञापकस्तु धूमोऽग्नेरिति । कथं नैतत्स्थितिरित्याह-न्यायानुपपत्तेः । एनामेवाह तथाहीत्यादिना । तथाहि-अस्य-विज्ञानमात्रवादिनो न बीजाकुरौ वस्तुतः-परमार्थेन विद्येते बाह्यौ, किन्तु बीजाकुरप्रतिभासाया बुद्धेः ग्राह्याकारे-तथाप्रतिभासरूपे बीजाङ्कुरव्यवस्था । यद्येवं ततः किमित्याह-ग्राह्याकारश्च बुद्धेस्तत्त्वतः-परमार्थेन नास्ति । कथमित्याहविप्लवत्वेन हेतुना असत्त्वात् । तत् कथं तदाकारयोः-बुद्ध्याकारयोः कार्यकारणव्यवस्थानिबन्धनभूतयोरसत्त्वे-अतात्त्विके बीजादङ्कुरस्य जन्मेति-एवं कारकव्यवस्था ।
અનેકાંતરશ્મિ
... સાર એટલે જ્ઞાનમાં નીલાદિનો ભેદ માનવો જ રહ્યો અને તો તેના ભેદક તરીકે નીલાદિ બાહ્યાર્થ પણ સિદ્ધ થશે જ (તેથી, જ્ઞાનાદ્વૈતવાદ ઉચિત નથી.)
* જ્ઞાનાતમકે કારક-જ્ઞાપક વ્યવસ્થા અસંગત * (૨૨૪) (૧) બીજ તે અંકુરાને ઉત્પન્ન કરનાર છે, કારક છે, અને (૨) ધૂમ તે વહિને જણાવનાર છે, જ્ઞાપક છે - આમ, કારક-જ્ઞાપક વ્યવસ્થા લોકસિદ્ધ છે. પણ જ્ઞાનાદ્વૈતવાદીમતે તો, તે લોકસિદ્ધ વ્યવસ્થા પણ ઘટતી નથી. તેનું કારણ એ કે તેમાં ન્યાયની સંગતિ નથી. તે આ પ્રમાણે -
તમે જ્ઞાનાદ્વૈતવાદી છો... એટલે તમારા મતે, જ્ઞાનથી અતિરિક્ત, બીજ કે અંકુર વસ્તુતઃ વિદ્યમાન જ નથી. તો બીજથી અંકુરાની ઉત્પત્તિરૂપ કારકવ્યવસ્થા શી રીતે થાય?
પૂર્વપક્ષ બીજ અને અંકુર બહાર નથી, પણ બુદ્ધિમાં જણાય છે તો અહીં જ્ઞાનમાં, ગ્રાહકાકાર તરીકે જ્ઞાનસ્વરૂપ છે અને ગ્રાહ્યાકાર તરીકે બીજ-અંકુર છે) એટલે, બીજ-અંકુરના પ્રતિભાસવાળી બુદ્ધિના ગ્રાહ્યાકારમાં, જ્ઞાનરૂપે જ બીજ-અંકુરની વ્યવસ્થા થઈ જશે અને તો અમારા મતે કારકવ્યવસ્થા અસંગત નહીં રહે...)
સ્યાદ્વાદીઃ તમે ગ્રાહ્યાકાર તરીકે બીજ-અંકુરને માન્યા, પણ પરમાર્થથી બુદ્ધિનો ગ્રાહ્યાકાર તો છે જ નહીં, કારણ કે તે તો વિપ્લવરૂપ (=ભ્રમરૂપ) હોવાથી અસત્ છે અને એટલે તેનાથી કોઈ વ્યવસ્થા ન થાય.
તે ગ્રાહ્યાકારરૂપ બીજ-અંકુર જ કાર્ય-કારણની વ્યવસ્થાનું મૂળ કારણ છે. હવે જો તે જ અસત્ હોય, તો બીજથી અંકુરાની ઉત્પત્તિરૂપ કારકવ્યવસ્થા શી રીતે ઘટે? (એટલે જ્ઞાનાદ્વૈતમતે કારકવ્યવસ્થા
.
૨. ‘ધૂમોડનિરિત' રૂતિ ટુ-પીd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org