________________
९७९
अनेकान्तजयपताका
(પઝમ:
स्तदभेदापादनादितरेतरव्याहतेः स्ववचनविरुद्ध इत्यलं प्रसङ्गेन ॥
(१२९) हेतुदोषा उच्यन्ते । सहोपलम्भनियमादित्ययं तावद् विपर्ययसाधकत्वाद् विरुद्धः, सहशब्दस्यार्थान्तरेण विना प्रयोगादर्शनात्, सहोपलम्भादेव भिन्नत्वं नीलस्य,
.... ચાડ્યા रित्यनेन भूयस्तदभेदापादनात् तदनु तदभेदाभिधानेन । किमित्याह-इतरेतरव्याहतेः । यदि नील-तद्धियौ कथमनयोरभेदः? अथाभेदः कथं नील-तद्धियौ ? इति स्ववचनविरुद्धः पक्ष इत्यलं प्रसङ्गेन ॥
हेतुदोषा उच्यन्ते । तत्र सहोपलम्भनियमादित्ययं तावद् हेतुः । किमित्याह-विपर्ययसाधना(?कत्वा)द् विरुद्धः । विपर्ययसाधनत्वं च सहशब्दस्यार्थान्तरेण विना-विवक्षितार्थमधिकृत्य । किमित्याह-प्रयोगादर्शनात्, सहोपलम्भादेव कारणाद् भिन्नत्वं नीलस्य । कुत
............ અનેકાંતરશ્મિ ... (૫) સ્વવચનવિરોધ - “નલ અને નીલબુદ્ધિ” – એમ ભિન્નનિમિત્તક જુદા જુદા શબ્દોનું કથન કરી, પછી ફરી તમે જ, તે બેના અભેદનું કથન કરો છો... પણ આવું કથન તો પરસ્પર વ્યાહત ( વિરુદ્ધ) છે... તે આ રીતે –
(ક) જો “નીલ અને નીલબુદ્ધિ” – એમ જુદો જુદો શબ્દપ્રયોગ કરો, તો તદ્વિષયક પદાર્થોનો અભેદ શી રીતે? (જુદા જુદા શબ્દોનું પ્રવૃત્તિનિમિત્ત જુદું જુદું જ હોવાનું.)
(ખ) જો નીલ-નીલજ્ઞાનનો અભેદ હોય, તો તેવા બે જુદા જુદા શબ્દો શી રીતે પ્રવર્તે? (એક જ નિમિત્તને લઈને બે જુદા શબ્દોની પ્રવૃત્તિ અસંભવિત છે...)
એટલે તમારા પોતાના વચનથી પણ અર્થની સિદ્ધિ થાય છે, છતાં પણ તમે તેનો અપલાપ કરો, તો તમારો પક્ષ સ્વવચનવિરુદ્ધ બને જ..
સાર: આમ, પ્રત્યક્ષવિરોધાદિ ઘણા દોષો આવતા હોવાથી, તમારી અભેદસાધનાની પ્રતિજ્ઞા અસંગત ઠરે છે... (૧૨૯) હવે હેતુના દોષો કહેવાય છે -
સહોપલંભ હેતુમાં પણ દોષજાળ તમે અભેદને સિદ્ધ કરવા, જે સહોપલંભનિયમ રૂપ હેતુ આપો છો, તે હેતુ તો સાધ્યના વિપર્યયને સિદ્ધ કરનાર હોઈ વિરુદ્ધ છે. તે આ રીતે -
(૧) વિરુદ્ધદોષઃ સહશબ્દનો પ્રયોગ જુદા પદાર્થ વિના દેખાતો નથી, કથંચિત્ ભેદમાં જ સહશબ્દનો પ્રયોગ દેખાય છે.... એટલે સહોપલભ હેતુ તો, નલબુદ્ધિથી નલનો ભેદ જ સિદ્ધ કરશે...
અહીં અનુમાનપ્રયોગ આવો થશે “નીત-તદ્ધિયોઃ મે, સોપષ્માત્ ” - આમ,
૨. ‘પ્રયોI૦' ત ટુ-પાત: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org