________________
११३५ अनेकान्तजयपताका
' (પશ્ચમ: निवृत्तिस्तस्यानन्तरं तत्सदृशेनैव भवितव्यमित्युक्तदोषानतिवृत्तिरेव ॥
(२८४) किञ्चाद्वये बोधमात्रे तत्त्वे सङ्क्लिष्टोऽसङ्क्लिष्टश्च बोध इत्येतदेवासम्भवि अन्यत्र वचनमात्रात् उभयत्र बोधमात्रभावात्, अन्यथा तत्तत्त्वासिद्धेः, तदतिरिक्तस्य चाभावाद् ( २८५) बोधभेदमात्रस्याप्रयोजकत्वात्, तस्मिन् सत्यपि जाति
निवृत्तिस्तस्यानन्तरं तत्सदृशेनैव भवितव्यं सर्वथा निवृत्त्याऽपि विजातीयजननस्वभावताक्षेपादिति-एवमुक्तदोषानतिवृत्तिरेव । न क्लिष्टाच्छुद्धजन्मेति भावः ॥
___ अभ्युच्चयमेवाह किञ्चेत्यादिना । किञ्च अद्वये बोधमात्रे तत्त्वे सक्लिष्टः असक्लिष्टश्च बोध इत्येतदेवासम्भवि तत्त्वतः, अन्यत्र वचनमात्रात्, निरर्थकादिति । एतदेवाहउभयत्र-सङ्क्लिष्टेऽसक्लिष्टे च बोधमात्रभावात्, अन्यथा तत्तत्त्वासिद्धेः-बोधमात्र
- અનેકાંતરશ્મિ છે બંને, પોતાના પછી વિજાતીયકાર્યજનનસ્વભાવે સરખા થશે અને તો ઉપરોક્ત દોષ તદવસ્થ જ રહેશે, તેનું ઉલ્લંઘન થઈ શકશે નહીં.
(અર્થાત્ જેની સર્વથા નિવૃત્તિ થઈ, તેનો પોતાની પછી વિજાતીયને ઉત્પન્ન કરવાનો સ્વભાવ રહેવાથી ક્લિષ્ટ-શુદ્ધ-ક્લિષ્ટ-શુદ્ધ એવી પરંપરા ચાલ્યા જ કરશે...)
સાર તેથી ક્લિષ્ટબોધથી શુદ્ધબોધનો જન્મ થઈ શકે નહીં અને તો ક્લિષ્ટ-શુદ્ધ બોધને લઈને ભવ-અપવર્ગની વ્યવસ્થા પણ સંગત થાય નહીં એટલે જ્ઞાનાતમતે તો, સંસાર-મોક્ષની વ્યવસ્થા પણ અસંગત છે, એવું ફલિત થયું.
- જ્ઞાનાદ્વૈતમને બોધની કિલષ્ટ-અલિષ્ટતા પણ અસંગત (૨૮૪) બીજી વાત એ કે, તમે ક્લિષ્ટ–અક્લિષ્ટ બોધને લઈને ભવ-અપવર્ગની વ્યવસ્થા કરો છો... પણ આકારદ્વયથી રહિત-અદ્વયરૂપ શુદ્ધ બોધમાત્રનું અસ્તિત્વ માનવામાં, પરામાર્થથી (૧) સંક્લિષ્ટબોધ, અને (૨) અસંક્લિષ્ટ બોધ - એમ બોધનાં જુદા જુદા પ્રકારો બિલકુલ સંગત નથી. (ચત્ર વવનમંત્ર =) હા, નિરર્થક બોલવા પૂરતા તે ભેદો કહેતા હો, તો ઘટી જશે (પણ પરમાર્થથી તે ભેદો ઘટતા નથી...)
તેનું કારણ એ કે, સંક્લિષ્ટ-અસંક્લિષ્ટ બંને પ્રકારના બોધમાં, માત્ર શુદ્ધબોધનું જ અસ્તિત્વ છે (અન્યથાક) જો શુદ્ધબોધમાત્રનું અસ્તિત્વ ન માનો, તો એનો મતલબ એ થાય કે, બંને બોધમાં કોઈક બીજું તત્ત્વ પણ ભળેલું છે... અને એવું હોય, તો તે બોધની શુદ્ધબોધરૂપતા સિદ્ધ થાય નહીં.
એટલે તે બંને બોધમાં, શુદ્ધબોધમાત્રનું જ અસ્તિત્વ છે. તે શુદ્ધબોધથી જુદા બીજા કોઈ તત્ત્વનું અસ્તિત્વ નથી કે જે તત્ત્વ, બંને બોધને સંક્લિષ્ટ-અસંક્લિષ્ટ એમ ભિન્નરૂપે જણાવે.)
૨. ‘વવનાક્ષેપ' ત ટુ-પd:
૨. ‘ગયુવયHદ' તિ ટુ-પd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org