SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता गम्भीरदेशनायोग्यतापादनाय विनेयानुगुण्यत उक्तमिति युक्तम्, प्रमाणाभावात्, तद्विवक्षाया अप्रत्यक्षत्वात् तथाऽनुभवाभावात्, तथापि तत्कल्पने अतिप्रसङ्गादिति । જ બાબા सञ्चययोर्भेदप्रतिपत्तिरित्याह- समूहः सञ्चय इति चानर्थान्तरमेव । न चेदं संञ्चितालम्बना इत्यादि गम्भीरदेशनायोग्यतापादनाय, विज्ञानदेशनायोग्यतापादनायेत्यर्थः, , विनेयानुगुण्यतःशिष्यानुगुण्येन उक्तमिति युक्तं वक्तुम् । कुत इत्याह- प्रमाणाभावात्, तद्विवक्षायाः-आप्तविवक्षाया अप्रत्यक्षत्वात्-परोक्षत्वात् । अप्रत्यक्षत्वं च तथाऽनुभवाभावात्-तद्विवक्षाग्रहणतयाऽनुभवाभावात् । तथापि - एवमपि तत्कल्पने - विनेयानुगुण्यत उक्तमिति कल्पने, * અનેકાંતરશ્મિ ११४२ -> પ્રશ્ન ઃ પૂર્વે તો તમે સમૂહનું અસ્તિત્વ સિદ્ધ કરવા યુક્તિ બતાવી હતી, તો તેના આધારે સંચયની સિદ્ધિ શી રીતે થાય ? ઉત્તર ઃ અરે ભાઈ ! સમૂહ-સંચય એ બધા એક જ અર્થના પર્યાયવાચી શબ્દો છે. એટલે સમૂહ સિદ્ધ થવાથી સંચય પણ સિદ્ધ થાય જ. આમ, આપ્તવચનથી પણ બાહ્યાર્થની સિદ્ધિ થાય છે. (૨૯૧) બૌદ્ધ : ‘સંચિત-આલંબનવાળા પાંચ વિજ્ઞાનો છે' એ કથન તો, ગંભીર દેશનાની યોગ્યતા ઊભી કરવા, માત્ર શિષ્યને અનુસરીને અર્થાત્ તેની યોગ્યતાનુસારે કર્યું છે. બાકી હકીકત તેવી નથી. – આશય એ કે, જ્ઞાનાદ્વૈત જ વાસ્તવિક છે, તે સિવાય બાહ્ય-અર્થ કોઈ છે જ નહીં - એવું કહેવું તે ગંભીર દેશના છે. પણ આ દેશના પહેલેથી જ આપી દેવાય, તો શિષ્ય, તેનો અનુભવ ન હોવાથી સમજી શકે નહીં. એટલે તે ગંભીર દેશનાની યોગ્યતા ઊભી કરવા, પહેલા તો તેને બાહ્યાર્થવિષયક વિજ્ઞાનનો જ ઉપદેશ અપાય (પછી યોગ્યતા આવ્યે જ્ઞાનાદ્વૈતનો ઉપદેશ અપાય...) એટલે તે આપ્તવચન, શિષ્યના અનુસરણ પૂરતું જ હોવાથી, તેનાથી વાસ્તવમાં બાહ્યવિષયક વિજ્ઞાન સિદ્ધ થાય નહીં. સ્યાદ્વાદી : આવું કહેવું યોગ્ય નથી, કારણ કે તે વાતમાં કોઈ પ્રમાણ નથી. જુઓ - આપ્તપુરુષની વિવક્ષા આપણને તો અપ્રત્યક્ષ જ છે. તેનું કારણ એ કે આપ્તની વિવક્ષાનું ગ્રહણ થતું હોય એવો અનુભવ આપણને કદી થતો નથી.• હવે આપ્તને કહેવાની ઈચ્છા, તેનું જ જ્યારે પ્રત્યક્ષ થતું નથી, ત્યારે શી રીતે કહી શકાય ? કે તે આપ્તનું વચન માત્ર શિષ્યનાં અનુસરણ પૂરતું જ છે, વાસ્તવમાં નહીં. પ્રશ્ન ઃ વિવક્ષા અપ્રત્યક્ષ હોવા છતાં પણ, શિષ્યના અનુસારે જ તેમણે તેવું કહ્યું છે, એવું માની લઈએ તો ? ૨. ‘સવિતાલમ્નિના' રૂતિ -પાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy