________________
१०७५
अनेकान्तजयपताका
(પઝમ:
इत्थमप्यनालोचिताभिधानं विदुषोऽपि प्रवर्त्तयतीति । अनालोचिताभिधानता चास्य बीजादिनि सो निश्चीयमान उपप्लवः स तत्त्वतो नास्तीति तन्निश्चयाभावापत्त्या ।न खलु बोधेऽप्यसतो निश्चयः, अतिप्रसङ्गात्, खरविषाणादिनिश्चयापत्तेः, असत्त्वाविशेषात् ।
- ચહ્યા છે.... पेक्षया तथा निर्भासोच्चारणेन व्यवहारायाभिधीयत इति-एवं व्यवस्था, कारकगोचरेति प्रक्रमः । एतदाशङ्कयाह-अहो बलवानसदभिनिवेशः यः-असदभिनिवेश इत्थमपि-यथोक्तं तथाऽनालोचिताभिधानं विदुषोऽपि-पण्डितस्यापि प्रवर्त्तयतीति । अनालोचिताभिधानता चास्य-परोदितस्य बीजादिनि सो निश्चीयमानस्तथाऽनुभवेन उपप्लवः स तत्त्वतो नास्ति । इति-एवं तनिश्चयाभावापत्त्या-अनुभूयमानबीजादिनिर्भासनिश्चयाभावापत्त्या अनालोचिताभिधानतेति । एतद्भावनायैवाह-न खल्वित्यादि । न खलु-नैव बोधेऽप्यसतः, निर्भास
... અનેકાંતરશ્મિ ... વ્યવહારના નિર્વાહ માટે જ તેવી કારકવ્યવસ્થા કહેવાય છે.
(અર્થાત બીજનિર્માસથી અંકુરનિર્માસ-એવા ઉચ્ચારણથી અમે જે કાર્ય-કારણવ્યવસ્થા કહી, તે માત્ર વ્યવહાર પૂરતી સમજવી. પરમાર્થથી તેવું કશું જ નથી...)
- યોગાચાર મંતવ્યનો નિરાસ - (૨૨૬) સ્યાદ્વાદીઃ અહો ! મિથ્યા કદાગ્રહ કેવો બળવાન છે? કે જે વિદ્વાન પંડિતોને પણ, વિચાર્યા વિનાનું કથન કરવા પ્રવર્તાવે છે. તમે પણ તેવા અસદભિનિવેશના કારણે જ વિચાર્યા વિનાનું કથન કરો છો...
પૂર્વપક્ષ: પણ શું અમારું કથન વિચાર્યા વિનાનું?!
ઉત્તરપક્ષ : હા. કારણ કે બીજાદિનો નિર્માસ, તેવા અનુભવથી દરેકને નિશ્ચિત થતો જણાય છે. હવે આવા નિશ્ચિત નિર્માસને તમે ઉપપ્પવરૂપ (=ભ્રમરૂપ) કહીને પરમાર્થથી તે છે જ નહીં, એવું કહો છો. તે બધું તમારું કથન વિચાર્યા વિનાનું જ છે...
તેનું કારણ એ કે, જો ઉપપ્પવરૂપ હોય તો તેનો નિશ્ચય જ ન થાય અને નિશ્ચય થાય તો તેને ઉપપ્પવરૂપ શી રીતે કહેવાય? (ઉપપ્લવ તો અનિશ્ચિત-ભ્રમરૂપ નિર્માસને કહેવાય...) એટલે તમારું, નિશ્ચિત નિર્માસને ઉપપ્પવરૂપ કહેવું વિચાર્યા વિનાનું જ છે.
આ જ વાતને બતાવવા કહે છે –
પૂર્વપક્ષ : બોધમાં, તે બીજાદિ નિર્માસ અસત્ છે અને તે અસત્નો જ તેમાં નિશ્ચય થાય છે. (આવું માનવાથી, બીજાદિનિર્માસનો નિશ્ચય પણ ઘટી જશે અને વાસ્તવમાં તે અસત્ હોવાથી તેમની ઉપપ્પવરૂપતા પણ ઘટી જશે...)
૨. ‘નિર્માસોદ્ધારન' તિ પૂર્વમુદ્રિતપ:, મત્ર તુ ટુ-પીટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org