________________
ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०५४ दबाधितत्वात् विशेषानुपपत्तेः । (२०३) तस्मादसंव्यवहार्य एव तुच्छाभाव इति न तत्र
- વ્યારહ્યા છે. न त्वित्थमेवैतदित्याशङ्कयाह-न चेत्यादि । न च-नैव तदभावः-तुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकाराभावः तदितराभावे-अतुच्छाकल्पितव्यतिरिक्तग्राहकाकाराभावे । कुतो नेत्याह-केनचिदबाधितत्वात् तुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकारभावस्य । एतद्भावनायैवाह-विशेषानुपपत्तेःतुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकारभावस्य । अयं ह्यधिकृतविज्ञानेऽप्येवंविध एव कथमेतदभावः
- અનેકાંતરશ્મિ છે (૨૦૨) બૌદ્ધ તો અમે તેમ કહી દઈશું કે, અધિકૃત વિજ્ઞાનમાં તુચ્છ-કલ્પિત ગ્રાહકાકારનો અભાવ છે. (હવે તો તે તુચ્છાન્યસ્વભાવી થઈ જશે ને ?)
સ્યાદ્વાદી : પણ અધિકૃત વિજ્ઞાનમાં, અતુચ્છ-અકલ્પિત એવો વ્યતિરિક્ત ગ્રાહકાકાર માન્યા વિના, તુચ્છ-કલ્પિત ગ્રાહકાકારનો અભાવ સિદ્ધ થઈ શકે નહીં (તુચ્છનો અભાવ બતાડવા અતુચ્છનું અસ્તિત્વ માનવું પડે. જેમ ઘટમાં અસત્ત્વનો અભાવ બતાડવા સત્ત્વનું અસ્તિત્વ...)
તેનું કારણ એ કે, તમારે તુચ્છ ગ્રાહકાકારનો અભાવ બતાવવો છે. હવે તેનો અભાવ બતાવવા, તેનો બાધ કરવો જરૂરી છે. તો બાધ કરવા, અતુચ્છ ગ્રાહકાકાર માનવો જ પડે. (અધિકૃત જ્ઞાનમાં વાસ્તવિક ગ્રાહકાકાર માનીએ, તો તેનાથી તુચ્છ ગ્રાહકાકારનો બાધ થઈ જાય. પણ તેવું ન માનો, તો કોઈનાથી પણ તે તુચ્છ ગ્રાહકાકારનો બાધ ન થવાથી, અધિકૃત જ્ઞાનમાં પણ તેવો તુચ્છ આકાર માનવો પડશે.)
આ જ વાતને જણાવવા ભાવાર્થ કહે છે –
તવત્તાજ્ઞાનમાં તદભાવવત્તાનું જ્ઞાન પ્રતિબંધક છે. કલ્પિત=સુચ્છ=અભાવ. એટલે તુચ્છ જ્ઞાનનો (Fગ્રાહકાકારના અભાવનો) અભાવ હોવા માટે, ગ્રાહકાકાર (વાસ્તવિક) હોવો જોઈએ. જો ન હોય તો તુચ્છ ગ્રાહકાકારનો બાધ ન થવાથી તેનો અભાવ નહીં થાય અને તો પછી તે બુદ્ધજ્ઞાનને તુચ્છા સ્વભાવી (તુચ્છથી જુદા સ્વભાવવાળો) શી રીતે કહેવાય? એ બધું જરા શાંતિથી વિચારો...
તમારે બુદ્ધજ્ઞાનને, તુચ્છ ગ્રાહકાકારથી અન્યસ્વભાવી માનવું છે, પણ તેવું ત્યારે જ સિદ્ધ થાય કે જયારે વાસ્તવિક આકારનું અસ્તિત્વ હોય, (અન્યથા=) જો અસ્તિત્વ ન માનો, તો તુચ્છ-અતુચ્છ આકારમાં કોઈ વિશેષ જ નહીં રહે.
(આશય એ લાગે કે, જેમ ઘટના અભાવમાં ઘટાભાવનું હોવું, એ જ ઘટ-ઘટાભાવનો વિશેષ છે, એમ તુચ્છના અભાવમાં અતુચ્છનું અસ્તિત્વ હોય, તો જ તે બેનો વિશેષ છે, પણ બુદ્ધજ્ઞાનમાં
..........
..
.......
16. ૩ ધવૃત્તવિજ્ઞાને બેવંવિધ પ્રતિ | ચં-તુચ્છન્વિતરિઝાદાજારમા: हि:-यस्मात् अधिकृतविज्ञानेऽपि-बुद्धादिसम्बन्धिनि एवम्भूत एव-यादृशोऽर्वाग्दर्शिप्रमातृज्ञानेषु इति कथंकेन प्रकारेण तस्य-तुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकारस्याभावस्तत्र-बुद्धादिज्ञाने । इदमुक्तं भवति
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org