________________
अनेकान्तजयपताका
(પશ્ચમ:
कथमेकस्वभावास्तदुभयभाजः ? ( ८३ ) परिकल्पितं तदिति चेत् निर्हेतुकं तर्हि तत्कार्यम् । रूपादिभ्य एव तदिति चेत्, कथमेकस्वभावेंभ्यो ऽनेकम् ? तत्तत्स्वभाव-त्वादिति चेत्, न तदचित्रतायामेतदित्युक्तप्रायम् ॥
९३७
—
व्याख्या
कथमेकस्वभावाः-रूपादयः तदुभयभाजः, तच्छक्तिद्वय भाज इत्यर्थः । परिकल्पितं तत्शक्त्युभयम् । इति चेत्, एतदाशङ्कयाह-निर्हेतुकं तर्हि तत्कार्यं-शक्तिद्वयकार्यमुदकाद्याहरणादि । रूपादिभ्य एव तत्-कार्यम् । इति चेत्, एतदाशङ्कयाह- कथमेकस्वभावेभ्यो रूपादिभ्यः अनेकं कार्यमुदकाद्याहरणादि चक्षुर्विज्ञानादि च ? तत्तत्स्वभावत्वात् तेषां रूपादीनां अनेककार्यजननस्वभावत्वात् इति चेत् अनेकं कार्यम् । एतदाशङ्कयाह - न तदचित्रतायाम्अधिकृतस्वभावचित्रतायामेतत्-तत्स्वभावत्वमित्युक्तप्रायं-प्रायेणोक्तम् ।।
* અનેકાંતરશ્મિ ..
બૌદ્ધ : તે રૂપાદિઓ જ બે શક્તિરૂપ છે... તે સિવાય અલગ કોઈ શક્તિ જ નથી, કે જેને લઈને તમે ભેદાભેદનો વિકલ્પ કરી શકો...
સ્યાદ્વાદી : અરે ! પણ તે રૂપાદિઓ તો એકસ્વભાવી છે, તો આવા એકસ્વભાવી પદાર્થો ઉભયરૂપ (=બે શક્તિરૂપ) શી રીતે બની શકે ?
(૮૩) બૌદ્ધ : તે બે શક્તિઓ તો કલ્પિત=અવાસ્તવિક છે.. એટલે એકસ્વભાવી પદાર્થની ઉભયરૂપતાનો પ્રસંગ નહીં આવે.
સ્યાાદી : જો તે શક્તિઓને કાલ્પનિક કહેશો, તો તે શક્તિઓ દ્વારા થતાં પાણી લાવવાદિરૂપ કાર્યને નિર્હેતુક=હેતુરહિત માનવું પડશે.. (કારણ કે શક્તિરૂપ જે હેતુ છે, તેને તો તમે કાલ્પનિક કહો છો.)
બૌદ્ધ : ખરેખર તો તે બધું કાર્ય રૂપાદિથી જ થાય છે. (એટલે તેઓને નિર્હતુક નહીં માનવા પડે, તેઓના કારણ તરીકે રૂપાદિ હયાત જ છે...)
સ્યાદ્વાદી : પણ એકાંત એકસ્વભાવી એવાં રૂપાદિથી, પાણી લાવવાદિરૂપ-ચક્ષુવિજ્ઞાનાદિને ઉત્પન્ન કરવારૂપ અનેક કાર્યો શી રીતે થઈ શકે ?
બૌદ્ધ ઃ તે રૂપાદિનો અનેક કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ છે. એટલે કોઈ અસમંજસતા
નથી.
સ્યાદ્વાદી : અરે ! પણ તેનો અનેક કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ પણ, તેના સ્વભાવને અચિત્ર=એકાંત એકરૂપ માનવામાં ઘટી શકે નહીં... એ બધું અમે પૂર્વે જ કહી ગયા છીએ... નિષ્કર્ષ : તેથી રૂપાદિના અનેકસ્વભાવો માનવા જ જોઈએ અને તેથી તેઓનું જુદા જુદા સંસ્થાનરૂપે અસ્તિત્વ હોવું પણ અવિરુદ્ધ છે...
છુ. ‘માવેભ્યઃ અનેાન્તતત્ત્વ' કૃતિ ૧-પાટોડનાવળીય: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org