________________
अनेकान्तजयपताका
(પમ:
यो गन्ध इति प्राप्नोति, तन्मात्रस्य वैशिष्ट्यायोगेन विशेषणानुपपत्तेरित्यलं प्रसङ्गेन ॥ (९२) अवयविपक्षोक्तदूषणानि तु तथातदनभ्युपगमान्न नो बाधायै । न ह्यवयवेभ्योऽन्य एवावयवीत्यभिदधति जैनाः । किं तर्हि ? कथञ्चिदनन्यः, तदेकत्वपरिणाम
९४५
<
જ વ્યાધ્યા
न चन्दनस्वभाव इति । कुत इत्याह- तन्मात्रस्य - गन्धमात्रस्य वैशिष्ट्यायोगेन हेतुना विशेषणानुपपत्तेः । चन्दनस्वभावो य इत्येवमित्यलं प्रसङ्गेन- इति प्रकृतोपसंहारः ॥
अवयविपक्षोक्तदूषणानि तु पूर्वपक्षग्रन्थे तथा - तेनावयवभिन्नत्वादिना प्रकारेण तदनभ्युपगमात्-अवयव्यनभ्युपगमात् कारणात् न नो बाधायै नास्माकं बाधायै । एतदेवाह न हीत्यादिना । न यस्माद् अवयवेभ्यः सकाशात् अन्य एव - एकान्तेन अवयवीत्यभिदधतिમળન્તિ તૈનાઃ । ‚િ તહિ ? થશ્ચિવનન્યઃ । ત ત્યાહ-તરેત્વાિમ વ-અવયવૈ.... અનેકાંતરશ્મિ
કહેવું પડશે...
પ્રશ્ન : પણ શું એકસ્વભાવી વસ્તુમાં ચંદનસ્વભાવ જેવું વિશેષણ ન ઘટે ?
ઉત્તર : ન ઘટે, કારણ કે એકાંત એકસ્વભાવી હોવાથી, ગંધ તે માત્ર ગંધરૂપ જ છે, તેમાં જુદા જુદા સ્વભાવરૂપ કોઈ વિશિષ્ટતા નથી... એટલે તેમાં ચંદનસ્વભાવ જેવાં વિશેષણો ન જ ઘટે... તેથી, રૂપાદિ દરેકને અનેકસ્વભાવી માનવા જોઈએ અને તેવું માનવાથી કોઈ અસંગતિ રહેતી
નથી
:
નિષ્કર્ષ ઃ તેથી અનેકસ્વભાવી પરમાણુઓમાં (૧) સૂક્ષ્મ અવસ્થામાં ઇન્દ્રિયઅગ્રાહ્યતા, (૨) બાદર અવસ્થામાં ઇન્દ્રિયગ્રાહ્યતા, (૩) અનેક જુદા જુદા સંસ્થાનોરૂપે પરિણમન... ઇત્યાદિ બધું સંગત જ છે... તેથી, પરમાણુસમૂહ રૂપ બાહ્યાર્થ માનવામાં પણ કોઈ ક્ષતિ નથી...
હવે આ (પરમાણુસમૂહને સિદ્ધ કરતી વખતે આવેલી બધી ચર્ચાઓના) પ્રસંગથી સર્યું... હવે ગ્રંથકારશ્રી, અવયવીરૂપ બાહ્યાર્થની સિદ્ધિ કરવા, સચોટ યુક્તિ આપે છે -
- અવયવીરૂપ બાહ્યાર્થની સચોટ સિદ્ધિ
(૯૨) (૩) હે યોગાચાર ! પૂર્વપક્ષમાં તમે ‘અવયવી તે અવયવોથી ભિન્ન છે, કે અભિન્ન... વગેરે” વિકલ્પો પાડીને જે દોષો અવયવીપક્ષમાં આપ્યા હતા, તે દોષો અમને બાધાકારક નથી, કારણ કે અમે તેવા સદોષ અવયવીનો સ્વીકાર જ કરતાં નથી...
પ્રશ્ન : શું ખરેખર સ્વીકાર નથી કરતાં ?
ઉત્તર ઃ હા, કારણ કે અમે જૈનો, અવયવોથી એકાંતે ભિન્ન જ અવયવીનું કથન નથી કરતાં. કથંચિદ્ અભિન્ન અવયવી કહીએ છીએ. જુઓ -
૧. ‘રૂતિ વૃતોપ૦’ રૂતિ -પાત: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org