________________
મધર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१००२
अर्थगतविशेषाधानस्य अकिञ्चित्करत्वात् । एवं च ज्ञानेनार्थे विशेषः क्रियत इत्यप्यपास्तम्, इतरेतरसापेक्षः कर्तृकर्मक्रियाविधिरिति कृत्वा । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-प्रदीपाद्यव
ના અનેકાંતરશ્મિ ... અભિપ્રાય એ કે, ઘટાદિ કૅર્મમાં પ્રાકટ્ય રૂપ વિકાર થવા છતાં પણ, જ્યાં સુધી આત્મામાં અર્થગ્રહણપ્રવણતારૂપ વિકાર ન થાય, ત્યાં સુધી તેને અર્થનું પ્રત્યક્ષ થઈ શકે નહીં.... (મીમાંસકો, પદાર્થ જ્ઞાત થાય, ત્યારે તેમાં જ્ઞાતતારૂપ ધર્મ પેદા થાય, એમ પદાર્થનો વિકાર કહે છે, પણ જ્ઞાન દ્વારા આત્મામાં કોઈ જ વિકાર માનતાં નથી, તો આવો અવિકારી-સુખકલ્પ આત્મા અર્થનું પ્રત્યક્ષ શી રીતે કરે ?).
ઉપરોક્ત કથનથી, મીમાંસકોનું જે કહેવું છે કે - “જ્ઞાન દ્વારા અર્થમાં જ પ્રકટતારૂપ વિશેષતા કરાય છે, પુરુષમાં નહીં - તે કથન પણ નિરસ્ત થાય છે, કારણ કે કર્તાની અને કર્મની બંનેની ક્રિયાવિધિ એક-બીજાને સાપેક્ષ છે (એટલે કર્મમાં વિકાર થયે કર્તામાં પણ વિકાર માનવો જ પડે.)
આ વાત જરા વિસ્તારથી સમજીએ
મીમાંસકઃ જેમ દાતરડાં વડે કાપવા યોગ્ય કાષ્ઠાદિનો જ વિકાર કરાય છે, કાપનારા વ્યક્તિમાં કોઈ વિકાર નહીં, તેમ જ્ઞાન વડે પણ, અર્થમાં જ પ્રકટનરૂપ વિશેષ કરાય છે, આત્મામાં નહીં...
લાવક/આત્મામાં વિકાર ન કહેવાનું કારણ એ જ કે, પહેલાની જેમ તે બેની તદવસ્થરૂપે જ ઉપલબ્ધિ થાય છે (વિકૃતરૂપે નહીં...) એટલે જ્ઞાન દ્વારા આત્મામાં વિકાર અસંભવિત છે... સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે કર્તા અને કર્મ બંને એકબીજાને સાપેક્ષ છે...
વિવરમ્ . व्युत्पाद्यते-क्रियते-ज्ञानेन प्रकटरूपतया निष्पाद्यते इति कर्म-घटादिवस्तु तद् । अयमभिप्राय:-अर्थस्य प्राकट्यलक्षणे विकारे सम्पन्नेऽपि यावन्नाद्याप्यात्मनो विकारोऽर्थग्रहणप्रवणतारूप: सञ्जायते तावन्नार्थप्रत्यक्षता सम्पद्यत इति ।
73. જ્ઞાનાર્થવિશેષ: યિતે ફુતિ . યાદ રાત્રે નવ્યરચૈવ વિર: ચિતે, ન તુ નાવસ્થ, तस्य तदवस्थस्यैवोपलम्भात् । एवं ज्ञानेनाप्यर्थविशेष: प्रकटनारूपो विधीयते, न तु पुरुषे इति मीमांसकाभिप्राय: ॥
74. રૂતરેતરસાપેક: વર્તુર્મક્રિયાવિધિરિતિ વૃતિ કર્તુર્મો : ક્રિયાવિધિ-પ્રિયાવિશેષ:, क्रियाभेद इत्यर्थः । स कीदृशो वर्तत इत्याह-इतरेतरसापेक्षः । इतर: कर्ता कर्म वा इतरस्य कर्मण:
જ પ્રશ્નઃ ઘટાદિનો કર્મ તરીકે ઉલ્લેખ કેમ કર્યો?
ઉત્તરઃ કારણ કે ‘યિતે રૂતિ ' – એવી કર્મની વ્યુત્પત્તિ છે, પ્રસ્તુતમાં જ્ઞાન દ્વારા, ઘટાદિ પદાર્થો પ્રગટ કરાય છે, એટલે તેઓનો કર્મરૂપે વ્યપદેશ થાય છે..
9. “યાવન્નીદ્યાત્મનો તિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org