SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ १०४९ अनेकान्तजयपताका (પગ્નમ: दङ्गनादिसिद्धत्वात् । (१९६) वस्तुस्थित्या तत् तथेति तथास्वभावत्वात् ज्ञायत एवेति चेत्, तत् तथेति कुतोऽयमाप्तवादः ? प्रतिभासमानाकारशून्यतेति चापूर्वा वस्तुस्थितिस्तथास्वभावत्वाभिधानं च । (१९७) किञ्च न च वस्तुस्थित्याऽपि व्यतिरिक्तग्राहका ......... ચાહ્યા ... कुत इत्याह-तस्य-तदनुभवस्य वैपरीत्येन प्रवृत्तेः-व्यतिरिक्तग्राहकाकारत्वेन प्रवृत्तेः । प्रवृत्तिश्च आविद्वदङ्गनादिसिद्धत्वात् । वस्तुस्थित्या तत्-विज्ञानं तथेति-व्यतिरिक्तग्राहकाकारविकलमिति तथास्वभावत्वात्-व्यतिरिक्तग्राहकाकारविकलस्वभावत्वात् ज्ञायत एव । इति चेत्, एतदाशङ्कयाह-तत् तथेति कुतोऽयमाप्तवादः ? तथा प्रतिभासमानाकारशून्यतेति चापूर्वा वस्तुस्थितिः । तथा तथास्वभावत्वाभिधानं च अपूर्वमेव । किञ्च नेत्यादि । न च वस्तु - અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ તેવું ન મનાય, કારણ કે વિજ્ઞાનનો અનુભવ તો જુદા એવા ગ્રાહકાકારરૂપે જ પ્રવર્તે છે, એવું વિદ્વાનથી લઈને અંગના સુધીના તમામ પ્રાણીઓને સિદ્ધ છે. (દરેકને, કોઈકના ગ્રહણ કરવારૂપે જ જ્ઞાનનો અનુભવ થાય છે.) તો આવા ગ્રાહકાકારવાળા અનુભવથી શી રીતે જણાય કે અધિકૃત વિજ્ઞાન ગ્રાહકાકાર વિનાનું છે ? ઊલટાનું તેવા અનુભવથી તો ગ્રાહાકારવાળા વિજ્ઞાનની જ સાબિતી થાય... | (૧૯૬) બૌદ્ધઃ વસ્તુસ્થિતિથી (=વાસ્તવિકતાથી) તે વિજ્ઞાન વ્યતિરિક્ત ગ્રાહકાકારથી વિકલ છે, એટલે તેના તેવા (=વ્યતિરિક્ત ગ્રાહકાકારથી વિકલ રહેવાના) સ્વભાવથી તે જણાઈ જ આવે છે. (આશય એ કે, વિજ્ઞાનનો તેવો સ્વભાવ જ છે કે જેથી તે ગ્રાહકાકારથી વિકલરૂપે જણાય છે...) સ્યાદ્વાદીઃ સ્વભાવથી જણાવવાની વાત હમણા બાજુ પર મૂકો. પહેલા તો એ કહો કે, વિજ્ઞાન તે ગ્રાહકાકારથી વિકલ છે – એવો આપવાદ તમે ક્યાંથી લાવ્યા? (અર્થાત્ તેવું કોઈ આપ્તપુરુષનું વચન નથી, એટલે તેને યથાર્થ ન માની લેવાય..) બીજી વાત, વિજ્ઞાનમાં જે ગ્રાહકાકાર ભાસે છે, તેનાથી જ તે વિજ્ઞાનને તમે શૂન્ય કહો છો, આ તો તમારી કોઈ અપૂર્વ જ વસ્તુવ્યવસ્થા છે! (આ કટાક્ષવચન છે. કહેવાનો ભાવ એ કે, ઘડામાં લાલ રંગ જણાતો હોય, તો તેને લાલ રંગવાળો જ માનવો જોઈએ. તેમ વિજ્ઞાનમાં ગ્રાહકાકાર સ્પષ્ટપણે અનુભવાતો હોય, તો તેને ગ્રાહકાકારવાળું જ માનવું જોઈએ. છતાં પણ તમે તેનાથી વિકલ કહો, તો તેમાં તમારી બુદ્ધિનું જ પ્રદર્શન છે.) ત્રીજી વાત, વિજ્ઞાનમાં ગ્રાહકાકાર ભાસે છે. તો પણ વિજ્ઞાનને ગ્રાહકાકાર વિનાના સ્વભાવવાળું કહેવું તે પણ અપૂર્વ જ છે. (અગ્નિનો ઉષ્ણસ્વભાવ અનુભવસિદ્ધ હોવા છતાં અગ્નિને અનુષ્ણસ્વભાવી કહેવો જેમ મિથ્યા છે, તેમ અહીં પણ સમજવું...) ૨. “સ્થિતિસ્તત્તથાસ્વ' ત -પd: ૨. ધાનં વાઇપૂર્વ' ત પાઠ: રૂ. “નિ વેત્યાદ્રિ તિ ટુ પતિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy