________________
अनेकान्तजयपताका
११४७ -
चाप्तवचनतोऽपि सिद्धे बाह्येऽर्थे किमित्याह - व्यवस्थितं सदसदादित्वं घटस्य ॥
અનેકાંતરશ્મિ
બની શકે નહીં. ફલતઃ આપ્તવચનથી પણ બાહ્ય-અર્થની સચોટ સિદ્ધિ થશે જ અને તો ઘટાદિ બાહ્યઅર્થનું સદ્-અસદાદિપણું નિર્બાધ વ્યવસ્થાપિત થશે...
:
નિષ્કર્ષ ઃ આમ, અનેક તર્કોથી ઘટાદિ બાહ્ય-અર્થનું અસ્તિત્વ નિર્બાધ જણાઈ આવે છે અને તો તે ઘટાદિનું (૧) સદ્-અસદ્, (૨) નિત્યાનિત્ય, (૩) સામાન્ય-વિશેષ, (૪) અભિલાખઅનભિલાપ્ય વગેરે સ્વરૂપ પણ નિર્બાધ સિદ્ધ થઈ શકે.
તેથી પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે, - “ઘટાદિ બાહ્ય-અર્થ જ નથી, તો તમે સદસદાદિ સ્વરૂપ કોનું બતાવો છે ?’’ – તે બધું કથન નિરાકૃત થાય છે.
॥ આ પ્રમાણે બાહ્ય-અર્થનું સચોટ અસ્તિત્વ સિદ્ધ કરતા પાંચમા અધિકારનું ગુજરાતી વિવેચન સાનંદ સંપન્ન થયું ॥ ॥ કૃતિ શમ્ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org