________________
सुदर्शिनी टीका म० २ सू० १४ मृपारादिना जीयघातक्यचननिरूपणम् .४१ आई है-प्रथम समय जर इसका स्नान करने हो तर वह शुभ घड़ी आदिमें ही कराना, हमसे इसका सौभाग्य सन्तति एव समृद्विकी वृद्धि रोगी। इसी तरह प्रमृतिका का जर स्नान करानो हो तब भी इन सर यातों का यान रखना । शुम कृत्यों को करते समय इस बात का भी पूरा २ ख्याल रखना चाहिये कि उस समर चित्तामें किसी प्रकारकी ग्लानिका भाव न जगने पावे, हर्पविभोर (हर्पमग्न ) घन कर ही सर काम किरा करो। सूर ठाटनाटसे मन्य, मासादिकों का उपयोग करो। कौतुक,विस्नापन्न, तथा शातिकर्म आदि सत्कृत्य अपने जीवन आदि की रक्षा के लिये शशि सूर्यत्रहों पर जन २ राहुद्वारा आकमण हो तय २ अवश्य करो । काली आदि देवियों की प्रसन्नता सपादन करने के लिये रडे आनन्दके सार पिष्ट से अपने मस्तककी आकृति बना कर उनके समक्ष पलि चढाया करो । तथा पशुबलि भी चढाओ, पलि चढाते समय खून उत्सव मनाओ । उनकी आरती उतारो, उस उत्सवमें इच्छानुसार विविध औपधियोंका, वाजीकरण आदि दवाईयोंको भक्ष्यानपान माल्यानुलेपन आदि का सूप उपयोग करो । मानवजीवनका यह
ઘરમાં નવવધુ આવી છે, તેને ત્યારે સૌથી પહેલી વખત સ્નાન કરવાનું આવે ત્યારે તે શુભ ઘડિ આદિમા કરાવવું જોઇએ તેમ કરવાથી તેનું સૌભાગ્ય સતતિ અને સમૃદ્ધિ વધશે–એ જ પ્રમાણે પ્રસૂતિક ને પણ જ્યારે સ્નાન કરાવવાનું હોય ત્યારે પણ આ બધી બાબતેનુ ધ્યાન રાખવું જોઈએ શુભ કઢી વખતે તે વાતની પણ પૂરે પૂરી કાળજી રાખવી કે વારે ચિત્તમા કઈ પણ પ્રકારની લાનિને ભાવ ન જાગે, હર્ષવિભેર થઈને જ સઘળા કામો કર્યા કરો ખૂબ ઠાઠ માઠથી માસ મદિરા આદિને ઉપયોગ કરો ત્યારે જ્યારે સૂર્ય ચન્દ્ર પર રાહુનું આક્રમણ થાય-ચન્દ્ર કે સૂર્ય ગ્રહણ થાય ત્યારે પિતાના જીવન આદિની રક્ષા માટે કૌતુક, વિજ્ઞાપન, રાતિકર્મ આદિ સત્ક અવય કરે કાલીકા આદિ દેવીને પ્રસન્ન કરવા માટે ઘણા આનદ પૂર્વક લેટથી પિતાને મસ્તક જે આકાર બનાવીને તેમને બલિ આપ્યા કરે, તથા પશુ એનુ બલિદાન પણ આપે, અને આ બલિ અર્પતી વખતે ખૂબ ઉત્સવ મનાવે તેમની આરતી ઉતારે, તે ઉત્સવમા ઈનુસાર વિવિધ ઔષધિ , વાજીક રણ આદિ દવાઓને, ભઠ્યાન્નપાન, ફૂલની માળાઓને અને અનુપનેને ખૂબ ઉપગ રે માનવ જીવનને આવે સમય વારવાર ડે જ મળે છે ? જ્યારે અશુભસૂચક ધૂમકેતુ આદિ ગ્રહે દેખાય ખરાબ સ્વપ્ના આવે, ખરાબ
1
.
"