________________
८३४
प्रमभ्याकरण भावार्थ-इस चतुर्थ सबरयार का उपमहार करते हुए उत्रकार कहते है कि जो मुनिजन इस चतुर्ध सवरदार को मन वचन और काय, इन तीन योगों से शुद्धिपूर्वक पाच भावनाओं सहित मरणपर्यंत पालते है उनके अशुभ अध्यवसाय रुक जाते हैं। नवीन कर्मो का वध घद हो जाता है । सचित कर्मो की निर्जरा होने लगती है। पापा का स्रोत रुक जाता है । यह अपरिनापी आदि विशेषणो वाला है त्रिकालसमस्त अरहत भगवतों ने इसका पालन किया है । उन्हीं के कथनानुसार भगवान महावीर प्रभुने भी इसका स्वरूपादि प्रदर्शन पूर्वककथन किया है । इस प्रकार श्री सुधर्मास्वामी ने अपने शिप्य अतिम केवली श्री जवू स्वामी को समझाया है ॥ म०११ ॥
॥ चतुर्थ सवरद्वार समात॥४॥
ભાવાર્થ – આ ચોથા સવરદ્વાર ઉપસહાર કરતા સૂત્રકાર કહે છે કે જે મુનિજન આ ચોથા સવરદ્વારને મન, વચન અને કાય એ ત્રણે ગેની શુદ્ધિ પૂર્વક પાચ ભાવનાઓ સહિત મરણ સુધી પાળે છે તેમના અશુભ અધ્યવસાય બંધ થઈ જાય છે નવીન કમેને ન ધ પણ અટકી જાય છે સંચિત કર્મોની નિજેર થવા માંડે છે, પાપને સ્ત્રોત અટકી જાય છે તે અપરિસાવી આદિ વિશેષણો વાળ છે ત્રિકાળવતી સમસ્ત અહંત ભગવાને તેનું પાલન કરેલ છે તેમના કથનાનુસાર ભગવાન મહાવીરે પણ તેના સ્વરૂપ આદિ દર્શાવીને તેનું કથન કર્યું છે આ પ્રમાણે થી સુધર્મા સ્વામીએ પિતાના શિષ્ય અતિમ કેવલી શ્રી જ બૂસ્વામીને સમજાવ્યું છે કે સૂ ૧૧
છે જેથુ સ વરદ્વાર સમાપ્ત છે જ છે