________________
सुशिनी टोका भ. सू०११ स्पशंन्द्रियसवर'नामकपञ्चमभावनानिरूपणम् ९३१ पञ्चमी भावनामाह-'पचम' इत्यादि
मूलम्-पंचमं पुण फासिदिएण फासिय फासाई मणुन्नभइकाई, कि ते ? दग मंडव-हार-सेयचदण-सीयल-विमल-जलविविह-कुसुमसत्थर -ओसीरमुत्तिय- मुणालदोसिणा पेहुण उक्खेवग-तालियटवीयणग-जणिय-सुहसीयले य पवणे गिम्हकाले, सुहफासाणि य यहूणि सयणाणि य आस
णाणि णे व पाउरणगुणे य सिसिरकाले, अगारप्पवावणा रुचिकारक रस मिल जाये तो चित्तमे उसके प्रति रागमात्र उद्भूत हो जाये और अरुचिकारक रस मिल जावे तो उसमें द्वेपभाव उत्पन्न हो जावे। दोनों प्रकारके रसों में समताभाव धारण करना माधु का सर्व प्रथम कर्तव्य है । इसी विपयको लेकर इस सूत्रमे रुचिकारक रसके आअयभृत उग्गाहिम आदि कितनेक पदार्थो को तथा अरुचिकारक रस के आश्रयभूत अरसपिरस आदि पदार्थो को कहा गया है । तथा सायर में यह समझाया गया है कि गृहस्थावस्था में जिन रुचिकारक रसों का
आस्वाद लिया या वे रस साधु अवस्था मे स्मरण करने योग्य नहीं है। कारण कि उनकी स्मृति से जिहा इन्द्रिय मे रस के प्रति लोलुपता बढ़ती है। इप्त प्रकार से रसना इन्द्रिय के विषय मे समभाव रखनेवाला साधु चारिन धर्मका निर्वाह अच्छी तरह से करनेवाला हो जाता है ।।सू०१०॥ છે એવું ન બનવું જોઈએ કે રૂચિકર રસ મળે તો તેના પ્રત્યે ચિત્તમા રાગભાવ પિતા થઈ જાય છે, અને અરૂચિકર રસ મળે તે હેવભાવ પેદા થાય અને પ્રકારના રસ્તે પ્રત્યે સમભાવ રાખવે તે સાધુનું પહેલું કર્તવ્ય છે એ વિષયનુ વર્ણન કરતા આ સૂત્રમાં રૂચિકર રસયુક્ત ઉગાહિમ આદિ કેટલાક પદાર્થોને તથા અરૂચિકર રસયુક્ત અરવિરસ આદિ પદાર્થોને બતાવ્યા છે તથા સાથે સાથે એ સમજાવ્યું છે કે ગૃહસ્થાવસ્થામાં જે રૂચિકારક રસેને સ્વાદ લીધે હતા તે રસનું સાધુ અવસ્થામાં સ્મરણ કરવું તે પણ ગ્ય નથી કારણ કે તેને યાદ કરવાની જિવા ઇન્દ્રિયમાં રસના પ્રત્યે લાલસા વધે છે. આ રીતે રસના ઈન્દ્રિયની બાબતમાં સમભાવ રાખનાર સાધુ ચરિત્ર ધર્મનું સારી રીતે પાલન કરનાર બની જાય છે || સૂત્ર ૧૦ |