Book Title: Prashna Vyakaran Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1093
________________ सुदर्शिनी टीफा अ०५सू०११ स्पोन्द्रियमवर'नामकपञ्चमभावनानिरूपणम् ९४१ सम्प्रति पञ्चमी भाग्नामुपसहरन्नाह-एवम् अनेन प्रकारेण ' फासिदियभावणाभाविनो' स्पर्गन्द्रियभावनाभारित . 'अतरप्पा' अन्तरात्मा-जीवो जीसः 'भवई' भाति । ततश्च 'मणुनामणुनमुभिदुभिरागद्वेपाणिहितात्मा-मनोनाऽमनोज्ञा ये सुरभिदुरभया शुभाशुभम्पर्गास्तेपु यद्रागद्वेप तत्र प्रणिहितात्मा सस्तात्मा, 'साहू' साधु. ' मणरयणायगुत्ते' मनोवचनकायगुप्तः ' सडे' सरत. सवसान ' पणि हिइदिए' प्रणिहितेन्द्रियः, प्रणिहिता-वशीकृत इन्द्रियो येन तथाभूत. सन् 'धम्म' धर्म श्रुतचारिवलक्षण धर्म ‘चरेज्ज ' चरेत् अनुतिष्ठेन् ॥ मृ० ११ ॥ की चेष्टा ही करना चाहिये । अब सत्रकार इस पाचवीं भावना का उपसहार करते हुए कहते है ( फामिदियभावणाभानिओ अतरप्पाभ वह मणुन्नमुभिदुन्भिरागोदोसे पणिहियप्पा साह मणवयणकायगुत्ते सवुडे पणिहिटदिए चम्म चरेज्ज ) इस प्रकार से स्पर्श इन्द्रिय की भावना से भावित जन मुनि हो जाता है तब वह मनोज रूप शुभ स्पर्श में और अमनोजरूप अशुभ स्पर्श मे रागद्वेप करने से रहित बन जाता है । इस तरह उनमें रागद्वेप करने से सवृतात्मा बना हुआ साधु अपने मन, वचन और कायरूप नियोंगों को स्पर्श सबबी शुभ अशुभ के व्यापार से रहित कर लेता है तथा इस स्पर्शन इन्द्रिय के सवरण से युक्त यन जाता है । इस प्रकार इस इन्द्रिय के सवरण से युक्त बना हुआ वह साधु चारित्रम्प धर्म की आराधना अच्छी तरह से करने लगता है। भावार्थ-सत्रकार ने इस सून द्वारा इस परिग्रह विरमणव्रत की पाची भावना का स्वरूप प्रगट किया है। इस पाचवी भावना का કરવી જોઈએ હવે સૂત્રમાર આ પાચમી ભાવનાને ઉપસાર કરતા કહે છે " एव फासिंदियभावणाभाविओ अतरप्पा भवइ मणुन्नामनुन्नसुन्भिदुभि रागदोसे पणियिप्पा साहू मणययणकायगुत्ते सवुडे पणिहिड दिए धम्म चरेज्ज " मा રીતે જ્યારે મુનિ સ્પર્શેન્દ્રિયની ભાવનાથી ભાવિત થઈ જાય છે ત્યારે તે મનોશરૂપ શુભ ૫ પ્રત્યે તથા અમનેશરૂપ અશુભ સ્પર્શ પ્રત્યે રાગદ્વેષથી રહિત બની જાય છેઆ રીતે તેમના પ્રત્યે રાગદ્વેષ કરવાથી નિવૃત્ત થયેલ સાધુ પિતાના મન, વચન અને કાયરૂપ ત્રણે યોગને સ્પર સ બ ધી શુભ અશુભ વ્યાપારથી રહિત કરી લે છે, અને આ સ્પર્શેન્દ્રિય સ વરથી યુક્ત થઈ જાય છે આ રીતે આ ઇન્દ્રિયના સાવરથી યુક્ત બનેલ તે સાધુ ચારિત્રરૂપ ધર્મની સારી રીત આગધના કરવા લાગી જાય છે - ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા આ પરિગ્રહ વિરમણ વ્રતની પાંચમી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે તે પાચમી ભાવનાનુ નામ સ્પશેન્દ્રિય સવરણું

Loading...

Page Navigation
1 ... 1091 1092 1093 1094 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106