________________
सुदर्शिनी टीफा २०५सू०११ स्पोन्द्रियमवर'नामफपञ्चमभावनानिरूपणम् ९४१ सम्प्रति पञ्चमी भावनामुपसहरन्नाह-एवम् अनेन प्रकारेण ' फासिदियभावणाभारिओ' म्पन्दिरभावनामाचित . 'अतरप्पा' अन्तरात्मा-जीवो जीवः 'भव' मरति । ततश्च 'मणुनामणुनमुभिदुन्भिरागद्वेपपणिहितात्मा मनोनाऽमनोज्ञा ये सुरभिदुरभय. शुभाशुभम्पर्गास्तेपु यद्रागद्वेप तत्र प्रणिहितात्मा सतात्मा, 'साह' मापु. ' मणमयणरायगुत्ते' मनोवचनकायगुप्तः 'साडे' सहत. सवरवान् 'पणि हिडदिए' प्रणिहितेन्द्रियः, प्रणिहित अगीकृत इन्द्रियो येन तथाभूतः सन् ‘धम्म' धर्मश्रुतवारिवलक्षण धर्म ' चरेज ' चरेत् अनुतिप्ठेन् । मृ० ११ ॥ की चेष्टा ही करना चाहिये । अब सरकार इस पांचवीं भावना का उपसहार करते हुए कहते है ( एव फासिदियभावणाभारिओ अतरप्पाभ वह मणुनसुन्भिनुभिरागोदोसे पणिहियप्पा साह मणवयणकायगुत्ते सबुडे पणिहिदिए चम्म चरेज्ज ) इस प्रकार से स्पर्श इन्द्रिय की भावना से भावित जन मुनि हो जाता है तर वह मनोज रूप शुभ स्पर्श में और अमनोजरूप अशुभ स्पर्श मे रागढेप करने से रहित बन जाता है । इस तरह उनमें रागद्वेप करने से मवृतात्मा बना हुआ सायु अपने मन, वचन और कायरूप नियोंगों को स्पर्श सयपी शुभ अशुभ के व्यापार से रहित कर लेता है तथा इस स्पऊन इन्द्रिय के सवरण से युक्त यन जाता है। इस प्रकार इस इन्द्रिय के सवरण से युक्त बना हुआ वह साधु चारितम्य धर्म की आराधना अच्छी तरह से करने लगता है।
भावार्थ-सत्रकार ने इस सूत्र द्वारा इस परिग्रह विरमणव्रत की पाचवीं भावना का स्वरूप प्रगट किया है। इस पाचवीं भावना का કરવી જોઈએ હવે સૂત્રધાર આ પાચમી ભાવનાને ઉપસાર કરતા કહે છે " एव फासिदियभावणाभाविओ अतरप्पा भवइ मणुन्नामनुन्नसुभिदुभि रागदोसे पणिहियप्पा साहू मणरयणेकायगुत्ते सवुडे पणिहिइदिए धम्म चरेज " या રીતે જ્યારે મુનિ સ્પર્શેન્દ્રિયની ભાવનાથી ભાવિત થઈ જાય છે ત્યારે તે મને ક્ષરૂપ શુભ પ પ્રત્યે તથા અમને જ્ઞરૂપ અશુભ મ્પ પ્રત્યે રાગદ્વેષથી રહિત બની જાય છેઆ રીતે તેમના પ્રત્યે રાગદ્વેષ કરવાથી નિવૃત્ત થયેલ સાધ પિતાના મન, વચન અને કાયરૂપ ત્રણે યોગને સ્પર્શ સ બ ધી શુભ અશુભ વ્યાપારથી રહિત કરી લે છે, અને આ સ્પર્શેન્દ્રિય સવરથી યુક્ત થઈ જાય છે આ રીતે આ ઈન્દ્રિયના સાવરથી યુક્ત બનેલ તે સાધુ ચારિત્રરૂપ ધર્મની સારી રીતે આરાધના ડવા લાગી જાય છે
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા આ પરિગ્રડ વિરમણ વ્રતની પાંચમી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે તે પાચમી ભાવનાનું નામ પશેન્દ્રિય સવરણ