________________
ममायाकरण गुप्तः सरतः, ' इत्येतेपा राग्रहः, तथा-'पणिहिदिए' प्रणिहितपश्चन्द्रियः-प्रणिहितानियशीकृतानि इन्द्रियाणि येन स तथोक्तः सन् 'धम्म' धर्म 'चरेन' चरेत् अनुतिष्ठेत् ॥ सू० ९ ॥ रूप घाणेन्द्रिय के शुभ और अमनोज्ञ के अशुभ विषय में रागबेप करने से रहित हो जाता है । इस प्रकार की स्थिति से युक्त घना हुआ साधु अपने मन वचन और कायरूप योगों को शुभ अशुभ व्यापार से सुरक्षित कर लेता है और घ्राणेन्द्रिय के शुमाशुम चिसय में शुभाशुभपरिणति जन्य कर्मनधन की निवृत्तिख्य सवर से युक्त हो जाता है और (पणिहिइदिए चरेज धम्म ) वशीकृत इद्रियों वाला होकर चारित्ररूप धर्म का पालक बन जाता है।
भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा परिग्रह-विरमण व्रत की तीसरी भावना का उल्लेख किया है । इस भावनाका नाम घ्राणेन्द्रिय संवरण है। इसमें साधु अपनी घाणेन्द्रियको सुगध और दुर्गन्धके सवन्ध होने पर पक्षपातिनी नहीं बनता है। यदि वह ऐसा करता है तो महान् अनर्थ का पात्र होता है । उसे नगीन कर्मों का यधक माना जाता है। सुगध और दुर्गन्ध के विषयभूत कितनेक पदार्थो को सन्त्रकार ने इस सूत्र द्वारा समझाया है । अतः चरित्रधर्म को पूर्णरूप से पालन करने के लिये सोधु का कर्तव्य है कि वह इस प्रकार की ज१२ स्थिति उसके समक्ष हो तो वह समभावी बना रहे । सू० ९॥ ચના શુભ અને અમનોજ્ઞપ અશુભ વિષમા રાગ અને દ્વેષથી રહિત થઈ જાય છે આ પ્રકારની સ્થિતિથી યુક્ત થયેલ સાધુ પિતાના મન, વચન અને કાયરૂપ યોગને શુભ અટાભ વ્યાપારથી સુરક્ષિત કરી નાખે છે, અને પ્રાણે ન્દ્રિયના શુભાશુભ વિષયમાં શુભાશુભ પરિણતિજન્ય કર્મબ ધનની નિવૃત્તિરૂપ सपरथी युवत थs anय छ भने " पणिहिंइ दिए चरेज धम्भ " सयभी ઈન્દ્રિયવાળે થઈને ચારિત્રરૂપ ધર્મનું પાલન કરનાર બને છે
ભાવાર્થ–સૂત્રકારે આ સૂનદ્વારા પરિગ્રહ વિરમણવ્રતની ત્રીજી ભાવ નાનુ સ્પષ્ટીકરણ કર્યું છે તે ભાવનાનું નામ ઘાણેન્દ્રિય સવરણ છે તેમાં એ બતાવ્યું છે કે સુગ ધ અને દુર્ગ અને સ બ ધ થતા સાધુ પોતાની ધ્રાણેન્દ્રિયને પક્ષપાતી બનાવતો નથી જે તે એવું કરે તો મહાન અનર્થને પાત્ર થાય છે, તેને નવીન કર્મને બાધનાર માનવામાં આવે છે સૂગ ધ અને દુર્ગધયુક્ત કેટલાક પદાર્થો સૂત્રકારે આ સૂત્રમાં દર્શાવી છે તેથી ચારિત્રધર્મોનું સંપૂર્ણ રીતે પાલન કરવાને માટે સાધુનું કર્તવ્ય છે કે તેણે ધ્રાણેન્દ્રિયના વિષયભૂત સુગધ તથા દુર્ગધયુક્ત પદાર્થો પ્રત્યે સમભાવ રાખવો જોઈએ સૂ૯ છે