________________
પણ
प्रश्नण्याकरण आदिमें जोजीच फुल न आदि उत्पन होते राते हैं ये रमज जीव है । जो जीव जरायुसे वेष्टिन होकर उत्पन्न होते हैं ये जरायुज ह जेसे मनुष्य बंदर ओदि जीव । जरायु एक प्रकारका जाल जैसा आचरण रोता है, जो रक्त और मांस से भरा रहता है। इस में पैदा होने वाला बच्चा लिपटा रहता है। जरायुज, अडज और पोतज इन जीवों के गर्भ जन्म होता है। जो जीव पमीने से उत्पन्न होते है ये सस्वेदज है जैसे जू आदि जीवाजो जमीनको फोडकर उत्पन्न होते हैं ये उद्भिज्जीव हैं। जैसे शलभ(पतगी या तीड)आदि जीच। देव और नारकी ये उपपात जन्मसे उत्पन्न शेते हैं। इस कथनसे तियंचगति, मनुष्य गति,देवगति और नरक गतिइन चारो गतियों के जीचोंका ग्रहण हो जाता है। इन गतियो के जीवों में यथा समव जरा, मरण और रोग की बहुलता रहती है। उन गतियों में जीव पल्योपमप्रमाण एव सागरोपम प्रमाण काल तक परिभ्रमण किया करते है । परिभ्रमणका नाम ही सप्तार है। यह ससार कान्तार (अटवी) अनादिअनतस्वभाववाला है। उत्सर्पिणी अवसर्पिणीरूपकाल ही इसमें बड़े लम्चे चौडे मार्ग हैं। तथा यह चतर्गतिरूप है। ऐसे इस ससाररूप गहन वन में यह जोच परिग्रह के उपार्जन जनित पापसे पल्योपम तथा અથાણું મુરખ્ય આદિમાં જે ફુગ આદિ ઉત્પન્ન થાય છે તે રસજ છો કહે વાય છે જે જીવે જરાયુથી વીટળાઈને પેદા થાય છે તેમને જગયુજ કહે છે, જેમકે મનુષ્ય વાદર આદિ જી જરાયુ એક પ્રકારનું જાળ જેવુ આવ રણ હોય છે, જે રક્ત અને માસથી ભરેલા રહે છે, તેમાં જન્મનારૂ બાલક વીટળાઈ રહે છે જરાયુજ, અને પિતજ અને જન્મ ગર્ભમા થાય છે, જે છે પરસેવાથી પેદા થાય છે તેમને સરદજ કહે છે, જેમકે જૂ આદિ છે જે જીવો જમીનને ખેદીને ઉત્પન્ન થાય છે તેમને ઉહિજ જી કહે છે જેમ કે નીડ આદિ છે દેવ અને નારકી એ બને ઉ૫પાત જન્મથી ઉત્પન્ન થાય છે આ કથનથી તિર્યંચગતિ, મનુષ્યગતિ દેવગતિ, અને નરકગતિ એ ચારે ગતિના છ ગ્રહણ થઈ જાય છે, તે ગતિના જીવમા યથા સભવ જરા, રંગ અને મરણની અધિકતા રહે છે, તે ગતિમાં જીવ પત્યેપમ પ્રમાણ અને સાગરેપમ પ્રમાણ કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે પરિભ્રમણ એટલે જ સ સાર, તે સ સારકાન્તાર અનાદિ અનત સ્વભાવવાળા છે ઉત્સર્પિણ અસપિણીરૂપ કાળ જ જેમાં ઘણું લાબા પહેળા માર્ગો છે તથા તે ચારગતિરૂપ છે એવા આ સંસાર રૂપ ગહન વનમાં આ જીવ પરિ ગ્રહને કારણે ઉપાર્જિત પાપથી પલ્યોપમ તથા સાગરેપમ પ્રમાણ કાળ સુધી