________________
--
-
४
...अभयाकरण विमानादिगणरहिताया जहात्मिकाया निनमतिमाषाभक्तपानादि साहाय्यानपेक्षणान्नास्ति वयारत्यम्यानमाप्तियोग्यता, अआ पा-यावश्यदाविषस्वातिपादकागमपिरोधनारणामाचार्य निनप्रतिमाया समावेशनमपि भ्रान्तिमूलकमेव ।
इह चैत्यशन्दस्य मानार्थकत्वमागमानुलम् , यावृत्येन श्रुतादिनान जायते लम्यते वर्धते च, तथा तीर्थकरनामगोत्रकर्मोपानित भाति । तीर्थरत्वं च केवलज्ञानानान्तरीयकम् , अतः शानार्थी चैयाकृत्य यरोतीत्ययः सम्यगेत्र, उक्तकि जिन प्रतिमा यादृत्य नामका एक और ग्यारहवा भेद उत्पन्न हो जाता है। दूसरी यात एक यह भी है कि जो जिन प्रतिमा शेती है उसमें वैयाकृत्य के स्थान प्राप्ति की योग्यता से नहीं है, क्यों कि उसमें ज्ञानादिगुण तो कोई है ही नहीं यह तो जड़ पत्थरकी बनी हुई होती है, उसे भक्तपान आदि द्वारा सहायता पहुंचाने रूप वैयावृत्य की क्या आवश्यकता है ? । तथा जो वैगमृत्य में दशविधान का प्रतिपादन करने वाला आगम है उसमें विरोध न आवे इस अभिप्राय से प्रेरित होकर जो आचार्य में जिन प्रतिमा का समावेश करते हैं उनका ऐसा करना भी भ्रान्तिमूलक ही है । चैत्य शब्द में ज्ञानार्थकताकी यह हमारी मान्यता आगमनुकल है, क्यों कि वैयादृत्य से श्रुतज्ञान की प्राप्ति होती है, और उसकी वृद्धि होती है। तीर्थकर नामगोत्र कर्मका उपार्जन होता है तीर्थकर प्रकृति का वध जिस जिव के हो जाता है वह अवश्य ही केवलज्ञान का अधिकारी यन जायगा। क्यो कि यह प्रकृति केवल તેમાં વિરોધ આવી જાય છે, કારણ કે જિન પ્રતિમા વયાવૃત્ય નામને એક અગ્યારમે ભેદ તત્પન્ન થઈ જાય છે અને બીજી એક એ પણ વાત છે કે જે જિન પ્રતિમા હોય છે તેમાં વૈયાવૃત્યના સ્થાન પ્રાપ્તિની ચોગ્યતા જ નથી, કારણ કે તેમાં જ્ઞાનાદિ કઈ ગુણ તે છે જ નહી–તેતે જડ પથ્થરની બનેલા છે, તે આહાર પાણી દ્વારા તેને સહાયતા પહોચાડવાની શી આવશ્યકતા છે તથા વૈયાવૃત્યમાં દરા વિધાતાનું પ્રતિપાદન કરનાર જે આગમ છે તેમાં વિરોધાભાસ ન લાગે તે અભિપ્રાયથી પ્રેરાઈને જે આચાર્યના જિન પ્રતિ માને સમાવેશ કરે છે, તેમનું તે પ્રમાણે કરવું તે પણ ભ્રાનિમૂલક જ છે ચિત્ય રાબ્દમાં જ્ઞાનાર્થકતાની અમારી આ માન્યતા આગમનુકલ છે, કારણ વૈયાવૃત્યથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને તેની વૃદ્ધિ થાય છે તથા તીર્થ કર નામગાત્ર કર્મનું ઉપાર્જન થાય છે તીર્થકર પ્રકતિને બધ જે જીવને બધાય છે તે અવાય કેવળ જ્ઞાનને અધિકારી બનશે કારણ કે તે કેવળ