________________
८२६
प्रमध्याकरणम् अथ पश्चमी भावनामाह-पचम' इत्यादि
मूलम्-पचम आहारपणीयणिहभोयणविवजए संजए सुसाहू ववगयखीरदहिप्सपिनवणीयतेलगुडखडमच्छंडियमहुखज्जगविगइपरिचत्तकयाहारो न दप्पणं नवहुसो न निइगं न सायसूवाधियं । न खद्ध तहा भोत्तव जहा से जायामायाए भवइ, न य भवड विभमो य भंसणा
य धम्मस्स, एव पणीयाहारविरइसमिइजोगेणं भाविओ विरयगामधम्मे जिइ दिए यभचेरगुत्ते भवड ) इस प्रकार से पूर्वरत, पूर्वक्रीडीतों में विरतिरूप समिति के योग से भावित अतरात्मा-जीवब्रह्मचर्य में स्थिर मन वाला बन जाता है और ग्रामधर्म से मैथुनकृत्य से-विरक्त हो जाता है। ऐसा वह महात्मा अपनी इद्रियों को जीत कर नवविध ब्रह्मचर्य की गुप्ति से अथवा दशविध ब्रह्मचर्य के समाधिस्थान से युक्त बन जाता है।
भावार्थ-इस सूत्रद्वारा सरकार ने ब्रह्मचर्य व्रत की चौथी भावना प्रकट की है। इस मे यह कहा गया है कि ब्रह्मचर्य व्रत का पालन करने वाले साधु को प्रव्रज्या लेने के पहिले गृहस्थाश्रम में भोगे गये विविध प्रकार के भोगों की याद नही करनी चाहिये! इम भावना का नाम पूर्वरत पूर्वक्रीडीत स्मरणविरति है। इसी विपय का विशेष वर्णन इस सूत्र में किया गया है । सू० ९॥ यमणा विरयगामधम्मे जिइदिए बभचेरगुत्ते भवइ" मा प्रकारे पूरत, पूर्वકીડિતમા વિરતિરૂપ સમિતિના ચેગથી ભાવિત થયેલ અતરાત્મા–જીવ બ્રહ્મ ચર્યમા આસક્ત મનવાળો બની જાય છે અને ગામધર્મથી–મૈથુન કિયાથી વિરક્ત થઈ જાય છે એ તે મહાત્મા પિતાની ઇન્દ્રિયને જીતીને બ્રહ્મચર્યની ગુપ્તિથી અથવા દશવિધ બ્રહ્મચર્યના સમાધિસ્થાનથી યુક્ત થઈ જાય છે - ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકાર બ્રહાચર્ય વ્રતની ચાથી ભાવના પ્રગટ કરી છે તેમા એ બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર સાધુએ દીક્ષા લીધા પછી પહેલા ગૃસ્થાશ્રમમાં ભોગવેલ વિવિધ પ્રકારના ભેગેને યાદ કરવા જોઈએ નહીં આ ભાવનાનું નામ છે પૂર્વરત પૂર્વક્રીડિત રમર વિરતિ એછે આ જ વિષયનું વધુ વર્ણન આ સત્રમાં કર્યું છે કે સૂ ૯