________________
सुदर्शनी टीका अ० ४ सू० २ घमचर्य स्वरूपनिरूपणम् पुनरपि ब्रह्मचर्यमाहात्म्यमाह-'जम्मिय मग्गे' इत्यादि।
मूलम्-जम्मि य भग्गे होइ सहसा सव्व सेभग्गमहियचुपिणयकुसल्लियपट्टपडिय-खडियपरिसडियविणासिय विणयसीलतवनियमगुणसमूहं त वंभ भगवत गहगणणक्खत्ततारगाणं च जहा उडुबई मणिमुत्तसिलप्पवालरत्तरयणागरणं च जहा समुद्दो, वेरुलिओ चेव जहा मणीणं, जह मउडो चेव भूसणाणं वत्थाणं चेव क्खोमजुयल अरविद चेव पुप्फजेट गोसीस चेव चदणाणं हिमवतो चेव ओसहीणं सीतोदा चेव निन्नगाणं उदहीसु जहा सयभूरमणोरुयगवरो चेव मडलिगपव्वयाणपवरे
भावार्थ-इस सूत्र द्वारा सूत्रकार चतुर्थ सवरद्वार का विवेचन कर रहे हैं । इसमें नौ कोटि से अब्रह्म का पूर्ण त्याग हो जाता है, इसलिये यह ब्रह्मचर्य महावत कहलाता है। व्रत का तात्पर्य यही है कि दोपों को समझ कर उनके त्याग का नियम करने के बाद फिर से उनका सेवन नहीं करना । ब्रह्मचर्य व्रत को परिपालन करने के लिये अतिशय उपकारक कितने ही गुण हैं, जैसे आकर्पक स्पर्श, रस, गध, रूप, शब्द और शरीरसस्कार आदि में न फँसना, त्रुटियो को हटाने के लिये जानादि सद्गुणों का अभ्यास करना, एव गुरुकी आधीनता के लिये गुरुकुल मे वास करना । इस सूत्र में इसी ब्रह्मचर्य महावत के गुण गौरव का व्याख्यान सूत्रकार ने किया है । सू० १ ॥
ભાવાર્થ...આ સૂત્ર દ્વારા સૂત્રકાર ચોથા સાવરકારનું વિવેચન કરે છે તેમા નવ પ્રકારે અબ્રહ્મને સ પૂર્ણ ત્યાગ થઈ જાય છે તેથી તે બ્રહ્મચર્ય મહા નત કહેવાય છે નતનુ તાત્પર્ય એ છે કે દોને સમજીને તેમના ત્યાગને નિયમ કર્યા પછી ફરીથી તેનું સેવન ન કરવુ બ્રહ્મચર્ય વ્રતનુ પરિપાલન કરવાને માટે અતિશય ઉપકારક કેટલાક ગુણ છે, જેમ કે આકર્ષક સ્પર્શ, રસ, ગધ, રૂપ શબ્દ અને શરીર સંસ્કાર આદિમા ફસાવુ નહી, ત્રુટિને દૂર કરવા માટે જ્ઞાનાદિ સદ્દગુણેને અભ્યાસ કરે, અને ગુરુની આધીનતાને સેવનને માટે ગુરુકુલમાં વાસ કરો આ સૂત્રમાં એ જ બ્રહ્મચર્ય મહાવ્રતના ગુણ ગૌરવનુ વર્ણન સૂત્રકારે કર્યું છે કે ૧