________________
-
-
सुदर्शिनी टीका म० । सू० ४ अहिंसाप्राप्तमहापुरषरूिपणम् ५८९ आत्मयल चढ़ायदा होता है वे ज्ञानवलिक है । निःशकित आदि अपने अगों से युक्त जिनका तत्वश्रद्धानरूप दर्शन होता है और इस दर्शन से जिनकी आत्मा यलि'ठ बनी रहती है वे दर्शनलिक है। पटनाय के जीवों का सरक्षण करना इसका नाम सयम है, इस सयमरूपचारित्र के बल से जिनकी आत्मा बलशाली होती हे वे चारित्रवलिक ह। जिनके मुख से निकला हुआ यचन सुनते ही मन और शरीर को सुखोत्पादक होता है वे क्षीरास्रवलब्धि के धारी मुनिजन हें। मिसरी आदि मिष्ट द्रव्य से भी अधिक मिष्ट-मधु शहद होता है, शहद जैसा मीठा जो वचन निकालते हे पोलते है वे मध्वास्रव लन्धि के धारी मुनिजन कहलाते हैं । सर्पिरास्त्रपलब्धि के प्रभाव से मुनिजनो का वचन अत्यतप्तुरभि:युक्त एव स्नेहयुक्त घृत के जैसा बोलने पर सुनने वालो को लगता है। महानस शब्द का अर्थ भोजन बनाने का स्थान है, उसके आश्रित होने से भोजन को भी महानस कहते है । जिनमुनिजनो को यह अक्षीणमहानस नामकी लन्धि उत्पन्न हो जाती है उनके असाधारण, अन्तराय के क्षयोपशम से अल्पमात्र भी पानपतित अन्न गौतमादिक ऋपियो की तरह एक लाख व्यक्तियो को दे देने पर भी जब तक वह स्यय न खालेवे कायनलिक उपाय छ भत्या ज्ञानयी रेनु मामा वृद्धि पान्यु डाय छ તેમને જ્ઞાનવરિશ કહે છે, નિ શકિત આદિ અગો વડે યુક્ત જેમનું તત્વ શ્રદ્ધાનરૂપ દર્શન હોય છે અને એ દર્શનથી જેમને આત્મા બળવાન બનેલા હોય છે તેવા મુનિવરેને વનસ્ટિક કહે છે છતાયના જીવોનું રક્ષણ કરવું તે સવમ કહેવાય છે તે સયમરૂપ ચારિત્રના બળથી જેમને આત્મા બળવાન હોય છે તેમને રાત્રિરસિ કહે છે જેમના મુખમાથી નીકળેલ વચન સાભળતા જ મન અને શરીરને સુખ થાય છે તેમને ક્ષીરાસન િધારી મુનિ કહેવાય છે સાકર વગેરે મિષ્ટ દ્રવ્ય કરતા પણ વધારે મિષ્ટ મધ હોય છે મધ જેવા મીઠા વચન જે બેલે છે તેવા મુનિજનોને મદત્તાત્તવાદિષ ધારક કહેવાય છે સર્પિરાસ્ટવલબ્ધિના પ્રભાવથી મુનિજનના વચન અત્યંત સુરભિ વાળા તથા સ્નિગ્ધ ઘીના જેવા શ્રોતાજનોને લાગે છે માનસ શબ્દનો અર્થ ભજન બનાવવાનું સ્થાન છે, તેનુ આશ્રિત હેવાથી ભેજનને પણ મહાનસ કહે છે જે મુનિજનોને આ ક્ષીણમાના નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે તેમના અસાધારણ અન્તરાયના ક્ષપશમથી સહેજ પણ પાત્રમાં પડેલું અન્ન ગૌતમાદિ ઋષિયોની જેમ એક લાખ વ્યક્તિઓને આપી દેવા છતા પણ જ્યા સુધી તેઓ પોતે ખાઈ લેતા નથી ત્યા સુધી પૂરૂ થતુ નથી તેને ભાવાર્થ