________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ તમાં વ્યાખ્યાનમુ
એટલે ઉંચાઈ. ઉત્તમ પુરુષ પોતાના અંગુલ વડે એકસો ને આઠ અંગુલ ઉંચા હોય છે, મધ્યમ પુરુષ છડ્યું અંગુલ ઉંચા હોય છે, અને જઘન્ય પુરુષ ચોરાસી અંગુલ ઉંચા હોય છે. અહીં ઉત્તમ પુરુષનું જે એકસો આઠ અંગુલ ઉંચાઈ – પ્રમાણ કહ્યું તે તીર્થંકર સિવાયના પુરુષને માટે જાણવું, પણ તીર્થંકરને તો બાર અંગુલની શિખા હોવાથી તેમનું ઉંચાઈ-પ્રમાણ એકસો વીસ અંગુલ જાણવું. વળી તું કેવા પ્રકારના પુત્રને ઉત્પન્ન કરીશ? તે કહે છે -
(સિસોમાઈ ચંદ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળા (જં) મનોહર (વયવંસજી વલ્લભ દર્શનવાળા (સુજી મારોહમ રાયે પરિસિ) સુંદર રૂપવાળા અને દેવકુમાર સદેશ એવા પુત્રને તું જન્મ આપીશ ..
( વિ ઇ i તાર) વળી તે પુત્ર (૩મુવામા) બાલપણું છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે (વિનાયપરિપામિત્તે) તેને સઘનું વિજ્ઞાન પરિણમશે (જ્ઞોવા મyu) પછી અનુક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે (
રિન્ટેડ-ઝ૩બ્રેડ-સમાવે૩-૧થવાવેગ) ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણવેદ એ ચાર વેદ (તિહાસપંચમur) પાંચમું પુરાણ શાસ્ત્ર (નિઘંટુર્તા) નિઘંટુશાસ્ત્ર-નામમાલા શાસ્ત્ર (સંગોવંકા સદ્ધરસ) એ દરેક શાસ્ત્રોને અંગઉપાંગ સહિત તથા રહસ્ય સહિત શીખશે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જયોતિષ
૪૦
For Private and Personal Use Only