________________
૩૬
સામાયિક–વિજ્ઞાન
પડિતાએ કહ્યું : ‘તે તેના પચીશ-પચીશ હજાર
શ્લોકોમાં સક્ષેપ કરીએ, ’
રાજાએ કહ્યું : ‘· તો પણ બધા થઈ ને એક લાખ લૈક થાય. માટે હજી સક્ષેપ થઈ શકે એમ હાય તા જણાવો.’ પંડિતાએ કહ્યું : ' જો આપની ઈચ્છા એવી જ હાય તે તેને હજાર-હજાર શ્લોકપ્રમાણ બનાવી દઈએ.’
પરંતુ રાજાને આ પ્રમાણ પણ વધારે લાગ્યું, એટલે પડિતા પાંસસો શ્લોકો પર આવ્યા, તેમાંથી સો શ્લોક પર આવ્યા, તેમાંથી દશ શ્લોકો પર આવ્યા અને છેવટે એક શ્લોક પર આવ્યા. ત્યારે રાજાએ કહ્યું : તમે જે કઈ કહા, તે સાંભળીને હું યાદ રાખવા માગું છું અને ચાર શ્લાકો યાદ રાખવા જેટલી મારી શક્તિ નથી, તેથી ચારે ય મળીને એક શ્લોક કહે। તો હું સાંભળું. પ ંડિતાએ એ વાત કબૂલ કરી.
પછી પહેલા પંડિત બોલ્યા :
जीर्णे भोजनमात्रेयः,
જમેલુ' પચી જાય પછી જ ભાજન કરવુ, એ આયુવેદમાં પરમ નિષ્ણાત આત્રેયના મત છે.
પછી બીજો પંડિત ખેલ્યા :
कपिलः प्राणीनां दया ।
પ્રાણીઓ પર દયા રાખવી, એ ધર્મ શાસ્ત્રમાં પ વિશારદ કપિલ ઋષિના મત છે.