________________
માયા અને લાભને હટાવા
૩૧૭
પ્રશ્ન-માયાને ત્યાગ કરવાથી શે લાભ થાય છે? ઉત્તર-માયાને ત્યાગ કરવાથી સરલતા કે નિખાલસતાની પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન—લાભને ત્યાય કરવાથી શા લાભ થાય છે ? ઉત્તર-લેાભના ત્યાગ કરવાથી સતાષના લાભ થાય છે.
ક્ષમા, નમ્રતા, સરલતા અને સ ંતાષથી મનુષ્યના જીવનનું ઉત્તમ પ્રકારે ઘડતર થાય છે અને આધ્યાત્મિક વિકાસમાં ઘણું આગળ વધી શકાય છે. ચાર કષાયના ત્યાગનું આ મેટામાં મેટું ફૂલ છે, તેથી સુજ્ઞજનાએ તેમને છેડવા –હઠાવવા માટે તત્પર થવુ જોઈ એ.