________________
ભાવનાઓનુ′ સેવન-૨
૩૬૯
હું ચેતન ! તને વધારે શું કહું ? ઇચ્છાના રોધ કરવા એ સશ્રેષ્ઠ તપ છે, માટે સઘળી ઇચ્છાઓ, આકાંક્ષા, અભિલાષાઓના ત્યાગ કરી નિરીહ અન અને ક કલેશથી મુક્ત થઈ ને ચિદાનંદની મેાજમાં મગ્ન થા
હું આત્મન્ !
जं अन्नाणी कम्मं, खवेइ बहयाहिं वासकोडिहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ उसासमेतेणं ॥
• અજ્ઞાની જે કમ કાડો વર્ષ ખપાવે છે, તે જ ક જ્ઞાની ત્રણ ગુપ્તિના બળથી એક શ્વાસેાવાસ માત્રમાં ખપાવી શકે છે. ’
એમ સમજીને તુ જ્ઞાની થા-આત્મજ્ઞાની થા અને મનાગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયગુપ્તિનું પૂરેપૂરું રહસ્ય જાણીને તેને અનુસરવાપૂર્વક સિદ્ધ-બુદ્ધ-નિરજન થા. ૧૦-ધમ સ્વાખ્ય:તભાવના
સત્ત શ્રી જિનેશ્વરદેવાએ ધમ સારી રીતે કહેલા છે, તેનું ફૂલ ઘણું માટું છે, તેના મહિમાના પાર નથી, વગેરે ચિતવવુ', એ આ ભાવનાના મુખ્ય વિષય છે.
અહીં એ રીતે વિચારવું ઘટે કે ‘ હે જીવ! જગમાંધવ શ્રી જિનેશ્વરદેવાએ લોકોના હિતાર્થે દાન, શીલ, તપ અને ભાવ, એ ચાર પ્રકારને ધર્માં ઉપદેશ્યા છે. તેનું શ્રદ્ધાપૂર્વક
પાલન કરે.
હૈ આત્મન્ ! ધર્મમંગલરૂપી કમલાનુ કેલિસ્થાન, સા. વિ. ૨૪