Book Title: Samayik Vigyan
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan

View full book text
Previous | Next

Page 554
________________ અન્ય ચાર ધ્યાના ૪૪૫ પ્રશ્ન-એ રીતે હી મંત્રીજ-મંત્રપદ કોનું સ્મરણ કરાવે છે ? ઉત્તર–હી મંત્રીજ–મ ત્રપદમાં ચાવીશ તીથંકરોની સ્થાપના છે, એટલે તે ચાવીશ તીથ કરાતુ સ્મરણ કરાવે છે. આ સંબંધી વિશેષ વિવેચન અમારા રચેલા • શ્રીઋષિમ`ડલ આરાધના ' ગ્રંથમાં થયેલું છે, તે જોઈ લેવુ. પ્રશ્ન-જે મ`ત્રષદમાં ો ખીજ લગાડેલું હોય, તેનુ ધ્યાન ધમ ધ્યાનની કોટિમાં આવી શકે ? ઉત્તર-જ્યાં શ્રી ખીજ લક્ષ્મીના સદ્વૈત તરીકે લગાડેલું હોય, ત્યાં તે ધર્મ ધ્યાનની કોટિમાં આવે નહિ. પરંતુ શ્રી" આજ આત્મીય સૌન્દર્યાંના સ ંકેત રૂપે પણ વપરાય છે. જેમ ૐ ૐ શ્રી ગર્દૂ નમ:' આ મંત્રપુષ્ઠનું ધ્યાન ધર્મ – ધ્યાનની કેટિમાં આવે. : પ્રશ્ન-પુષ્ટધ્યાનમાં મંત્રપનુ આલ અને ન લેતાં કોઈ આગમપદ કે સૂત્રપદનું આલ ંબન લઇ શકાય કે નહિ ? ઉત્તર-લઈ શકાય. પ્રાચીન જૈન યાગપદ્ધતિમાં આ રીતે બીજી ભૂમિકાએ સૂત્રપદનું આલંબન લેવાતુ હતુ. પ્રશ્ન-સૂત્રપદનું આલંબન લેવું ઠીક કે મંત્રપદનું ? ઉત્તર-બંનેનું આલખન લાભકારક છે, છતાં આ ખાખતમાં ગુરુનુ જે પ્રકારનું માર્ગદર્શન હેાય, તે પ્રમાણે વવું. આપણને આ બેમાંથી કોનું આલંબન વધારે શ્રેયસ્કાર : નીવડશે? તેનેા નિણુંય તેઓ સારી રીતે કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598