________________
૨૨૮
સામાયિક–વિજ્ઞાન.
ગુરુએ કહ્યું : ‘ વચ્ચે એક સોય આવી, તેના નાકામાંથી
આ સાતે ય હાથી પસાર થઇ ગયા.’
·
દૃષ્ટિરાગવાળાઓએ કહ્યું : ગુરુએ કહ્યું : ‘ પરંતુ તેમાં ભરાઈ રહ્યું. તે કેમે ય કર્યું. નીકળે નહિ, '
જી હા, ’ છેલ્લા હાથીનું પૂછડુ
દૃષ્ટિરાગવાળાઓએ કહ્યું :
6 જી હા. ’
•
પાસે એક સુજ્ઞજન બેઠા હતા. તેમણે દૃષ્ટિરોગવાળા ભાઈઓને કહ્યું : ' હાથી તેા જંગલમાં રહે. તે કઈ રણમાં રખડે નહિ. છતાં માની લઈએ કે કઈ હાથી રણમાં જ ચડયો, પણ ત્યાં સાત હાથી એકઠા શી રીતે થાય ? વળી રણમાં સેાય પડી હાય તા તે ખડી થઈને તેમને માર્ગ થોડા જ આંતરે ? અને સેયનુ નાકું કેવડું અને હાથીના શરીરનું કદ કેવડું' ? તેમાંથી હાથી શી રીતે પસાર થાય છતાં માની લે કે તે પસાર થયા, તો છેલ્લા હાથીનું પૂછડુ શી રીતે ભરાઇ રહે ? શરીર કરતાં તે પૂછડું ઘણું નાનુ હાય છે, એટલે જેમાંથી શરીર પસાર થાય, તેમાંથી પૂછડુ
,
અવશ્ય પસાર થાય.
એ સાંભળી દૃષ્ટિરાગવાળા ભાઇઓએ કહ્યું : શું ગુરુ ખાટુ કહે ? શું તમે ગુરુ કરતાં વધારે જ્ઞાની છે? આજે તમે મેલ્યા એ બોલ્યા, પણ બીજી વાર આવુ એલશે! તેા તમને જોઈ લઈશું'. '
હવે વિશેષ એલવામાં સાર ન હતા, એટલે સુજ્ઞજન ત્યાંથી ઊઠીને ચાલતા થયા.