________________
૨૪૬
સામાયિક-વિજ્ઞાન તાત્પર્ય કે કુટુંબીજને તથા વડીલેનું ભરણપોષણ ન્યાયતીતિના માર્ગે ચાલીને કરવું યેવ્ય છે, પણ પાપકર્મો વડે કરવું એગ્ય નથી.
શાસ્ત્રો તે એમ કહે છે કે, તમે કુટુંબીજને પર આંધળો નેહ ન રાખતાં સદ્દભાવ રાખો અને તેમનું કેમ કલ્યાણ થાય ? તેની ચિંતા કરે. તેઓ સન્માર્ગે વળે, સુધર્મને આચરે, તે માટે બનતે પુરુષાર્થ કરે. એથી તમે તમારું અને તમારા કુટુંબીજનોનું એમ બંનેનું કલ્યાણ કરી શકશે.
આ વિવેચનને સાર એ છે કે, દરિાગ છોડે, કામરાગ છેડે અને નેહરાગ પણ છોડો. આ ત્રણ પ્રકારના રાગોને છોડશે તે જ સામાયિકની સિદ્ધિ કરવાને શક્તિમાન થશે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-રાગ શાથી ઉત્પનન થાય છે ?
ઉત્તર-મિહનીય કર્મને લીધે રોગ ઉત્પન્ન થાય છે. રાગનું બીજું નામ મેહ છે. તેને અનુરાગ, આસક્તિ, અભિવંગ વગેરે પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન-દ્વેષ શાથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર-દ્વેષ પણ મેહનીય કર્મથી જ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-રાગ અને દ્વેષ બંને આત્માનું અહિત કરનારા છે, તેમાં રાગને પહેલે મૂકવાનું કારણ શું?
ઉત્તર-દ્વેષ કરતાં રાગને જીતવાનું કામ વધારે કઠિન