________________
[ ૧૫ ]
ક્રોધ અને માનને કાઢે
અપેક્ષાએ તા પરિણામે છે,
સમભાવસિંહનું ત્રીજુ સૂત્ર છે : હું કેધ અને માનને કાઢો. ’ આ ક્રાધ અને માનની ગણુના કષાયમાં થાય છે. તેમને કષાય તરીકે ઓળખવાનું મુખ્ય કારણ એ છે કે તેનાથી ચિત્તની વૃત્તિએ ઘણી કલુષિત થાય છે. માયા અને લેાભ એ બીજા એ કષાયા છે. એક આ ચારે ય કષાયે રાગ અને દ્વેષનાં જ પણ તેની ભયંકરતાના જિજ્ઞાસુજનાને સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે તેની ગણના રાગ-દ્વેષથી જુદી થતી આવી છે. અઢાર પાપસ્થાનકોમાં તેમની ગણના રાગદ્વેષથી જુદી જ થયેલી છે. જેમ કેपाणाइवायमलियं, चोरिक्क मेहुणदविण मृच्छं । कोहं माणं मायं, लोभं पिज्ज तहा दोसं || कलहं अभक्खाणं, पेसुन्नं रई - अरइ समाउत | परपरिवार्य - माया मोसं मिच्छत्तसलं च ॥