________________
૩૬
સામાયિક-વિજ્ઞાન મળશે તે અભ્યાસમાં ચિત્ત ચુંટશે નહિ અને માજશેખ કરવાનું મન થશે, તેથી સુવાવડના ખર્ચ જેટલા માત્ર પાંચ સેનૈયા જ માગવા દે.” પરંતુ હૃદયે એ વાત પણ કબૂલ રાખી નહિ.
સામા માણસે છૂટ આપી તે તેને લાભ લેવાને વિચાર શા માટે કરે ? મૂલ બે માસા સોનાની વાત હતી, એટલે તેટલા સોનાથી સંતોષ માનવે એ જ સારું છે.” પરંતુ તે વખતે સત ને તલસી રહેલી આંતરદષ્ટિએ એક વિશેષ પ્રશ્ન રજૂ કર્યો : “કપિલ! એટલી તૃણ પણ શા માટે ? શું તું નથી જાણતા કે સર્વ સુખને સંહાર કરનારી તૃણું જ છે કે જેના લીધે તું આટલે દીનહીન બની ગયે!” અને કપિલે રાજા આગળ જઈને કહ્યું કે, “હે રાજન ! મારી કંઈ પણ માગવાની ઈચ્છા નથી.”
રાજાએ કહ્યું : “ભૂદેવ! એમ શા માટે ? હું તમને રાજીખુશીથી એક લાખ સેનામહોર આપું છું, જે તમે ગ્રહણ કરે અને સુખી થાઓ.”
- કપિલે કહ્યું: “હે રાજન ! બે માસા નાથી શરૂ થયેલી તૃષ્ણા તારા આખા રાજ્યને આંબી ગઈ. એટલે જેમ લાભ થતો જાય છે, તેમ લેભ વધતો જાય છે. માટે એ લેભથીએ તૃષ્ણાથી સર્યું ! આ મારો આખરી નિર્ણય છે અને હું તેને જ વળગી રહેવા ઈચ્છું છું.'
સમ્યગૂદષ્ટિને પામેલા કપિલને હવે મને રમાની સૃષ્ટિમાં રસ રહ્યો નહિ. તે સર્વે તૃષ્ણાઓ, સેવે આશાઓ અને