________________
સામાયિક-વિજ્ઞાન
હવે સુભટ તદ્દન નજીક આવી પહેાંચ્યા, એટલે તેણે માણસ મેકલીને કહેવરાવ્યું કે · આવતી કાલે બાર વાગે હું ઘરે આવીશ, માટે રસાઈ-પાણી તૈયાર ૬ાખજો, ' આ સંદેશાથી કુર ંગીને ચિંતા થઈ કે ઘરમાં કોઈ સારી વસ્તુ તે રહી નથી, તેથી સ્વામીના ચૈાગ્ય સત્કાર શી રીતે કરીશ ? પરંતુ બુદ્ધિ કેબીને તે સુર ંગીને ઘરે ગઈ અને પ્રણામ કરીને કહેવા લાગી કે ‘ મેટાં બહેન ! તમને એક વધામણી આપું? ’
૨૫૮
કોઈ દિવસ નહિ ને આજે રંગીને પેાતાને ત્યાં આવેલી જોઈ સુર ગીને ખૂબ આશ્ચર્ય થયું, પરંતુ મનુષ્યના હૃદયમાં અનેક વાર આકસ્મિક પરિવર્તન થાય છે, તેને ખ્યાલ કરીને બોલી : ખડેન ! શુ વધામણી લાવી છે ?” કુરંગીએ કહ્યું : ' આપણા મહારગામ હતા, તે આવતી કાલે
તુ
:
તે સાંભળીને સુરંગીએ કહ્યું : ‘ બહેન ! તારા મેઢામાં સાકર, પરંતુ તેમનું સ્વાગત હું શી રીતે કરી શકીશ ? એ તે મારી સામે ઊંચી નજરે પણ શ્વેતા નથી !’
કુરંગીએ કહ્યું : ‘ તેની ફિકર કરશેા નહિ, એ તો હું સમજાવીને તમારે ત્યાં જ ભોજન કરાવીશ, માટે કાલે તમે ભાતભાતનાં ભાજન તૈયાર કરજો. '
સ્વામી બાર મહિનાથી બપોરે આવી પહોંચરો. ’
સુરંગીને લાગ્યું કે હવે મારા દિનમાન પાંસરા લાગે છે, નહિ તેા છકેલી શાકચના મુખમાંથી આવા સહાનુભૂતિભર્યા શબ્દો નીકળે નહિ, તેણે આ ભલમનસાઈ માટે કુર