________________
૪૮
મુખથી અર્જુનને ક્ષાત્ર યુદ્ધ કર્મની પ્રવૃત્તિને ઉપદેશ આપે છે. તે સમયે નાણાં પ્રતિ મને અને નિવૃત્તિ ધર્મ એ બે-ગૃહસ્થ વર્ગમાં અને ત્યાગી વર્ગમાં બે ચમની પ ચાલતા હતા તેથી ફન શાસ્ત્રકારોને એકની જ ફકત મુખ્યતા કરવાની જ.ર જણાઈ નહોતી; તેથી તેમણે વિદિક ધર્મવાળાઓની પિઠે આચરણ કરી નથી. ચેટ, ઉદાણી, કેમ્બિક, ચડોત, અશોક, ગતરામ, પ્રાંત, ખારવેલ, મારપાલ, વસ્તુપાલ, વિમલશાહ વગેરેએ પ્રવૃત્તિ ધર્મને સ્વાધિકાર યથાર્થ રીતે જાળ દ્રા; તેથી જ રા તથા જે માત્ર નિતિ માગી છે એમ એકાત કદાયકથી કે તમે તેને તે શનગનત શિક દર છે. જેના નિગમ ધામા ચારે વર્ગને પ્રવૃત્તિ ધર્મની વ્યવસ્થા જળવી છે.
દરેક ધર્મશાસ્ત્રોમાં આવશ્યક ક્રિયાઓ દર્શાવી છે પરંતુ શાત્રને માગો છાપકાર્ય રાકવાની
- દૃષ્ટિએ લખવામાં આવ્યું છે વનદિ આવશ્યક ભાવારિક પ્રતિ ઘમમાં કર્મયોગને વ્યાપ- તથા આવશ્યક ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યાપકપણે કર્મ અર્થ સમજવો જોઇએ.
કાઈ ગ્રહણ વ્યવહાર વિના નિશ્ચય નથી, દિવ્ય વિના ભાવ નથી; કારણ વિના કાર્ય કરવું જોઇએ, નથી, કર્મવેગની વ્યાપક પ્રવૃત્તિ સવભાવનઃ સર્વ વિશ્વમાં પ્રત કરે છે વહુનઃ
અણીએ તે એને કઈ ધર્મની સંગિની નિશાની પણ પરવા રહેતી નથી. મનુષ્ય સર્વ વિશ્વમાં સ્વકીય આવશ્યકતાનુસાર નવીન કર્મ ને સંધ્યા કરે છે અને પૂજા તેના અનુસારે શા થાય છે પ્રથમ વિચાર ઉત્પન્ન થાય છે, પશ્ચાત્તા ઉપન્ન થાઈ છે. આવશ્યક પ્રવૃત્તિના પ્રથમ વિચાર પ્રગટે છે. પછાત આવશ્યક પ્રતિ થાળ છે અને પશ્ચાત તેના ગ્રન્થો રચાય છે. કર્મવેગને જમાનાના અનુમારે નવીન ઉલેખો સંસ્કાર માત્ર છે, બાકી વસ્તુતઃ વિચારીએ તે અનાદિકાળથી મનુષ્ય જીવનની માથે કમોગના વિચાર અને પ્રવૃત્તિ તરનગોગે પ્રગટ છે, લય પામે છે અને તેમા સંકે સિકે અનેક સંસ્કૃતિમય પરિવર્તન ભાયા કરે છે. અએવ કમોગને વ્યાપકાર્ય ગ્રહણ કરવાની જરૂર છે. શિયામ્યાં જો એ સવના કથનાર સર્વ શ્રી વીરપરામાં છે તેમણે એ સુષ્મા સાખ્યાના ઉપનિના નાગને અને વિદિક કમ કાોિના કર્મને વ્યાપકપણે અન્તર્ભાવ થાય એવી રીતે ગભીરત્વ જણાવ્યું છે. સર્વ પ્રકારના જ્ઞાનને જ્ઞાનમાં સમાવેશ થાય છે અને સર્વ પ્રકારની વ્યાવહારિક વિદ્યાઓને પણ જ્ઞાનમાં સમાવેશ થાય છે તેમજ સર્વ પ્રકારની બાવહારિક આવશ્યક ધર્મી પ્રવૃત્તિને તથા ધાર્મિક પ્રવૃત્તિને ક્રિયામાં સમાવેશ થાય છે. મન વચન અને કાયાના વયની ચલનાદિક પ્રવૃત્તને પણ ક્રિયામાં સમાવેશ થાય છે. ચાર વર્ષની ઘમ્ય કર્મ પ્રવૃત્તિને પણ ક્રિયામાં સમાવેશ થાય છે રિચાજ ને જો યાને પ્રવૃત્તિધર્મયોગ કવામાં આવે છે જ્ઞાન વિનાની ક્રિયા અંધ છે, જ્ઞાન વિનાના કર્મચાગમાં જડતા આવે છે, માટે જ્ઞાન પૂર્વક ક્રિયા યાને કર્મવેગ સેવવાથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ પ્રકારની પરતંત્રતાને નાશ થાય છે અને આત્માની પૂર્ણ સ્વતંત્રતારૂપ મેક્ષ મળે છે એમ શ્રી વીરપ્રભુએ વ્યાપક અર્થની દૃષ્ટિએ જ્ઞાનવિષ્ક મોક્ષ. એ સૂત્ર કર્યું છે. જ્ઞાનપૂર્વક સર્વ કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે અને તેથી મુક્તિ થાય છે. વ્યાવહારિક મુક્તિના અનેક ભેદ છે. દેશ રવાત ૫, પ્રજા સ્વાત-૫, વ્યક્તિ સ્વાત સ્પ, વ્યાપારાદિ આજીવિકા પ્રવૃત્તિ વાત આદિ અનેક પ્રકારના વાતથી દુખની મુક્તિ થાય છે પરત ય એજ મોટામાં મોટુ દુખ છે તેનાથી મા થવાને વ્યાવહારિક વિદ્યાઓ અને વ્યાવહારિક ધર્મી પ્રવૃત્તિની જરૂર છે વ્યાવહારિક મુકિતની યેગ્યતા પ્રાપ્ત, કરવાથી ધાર્મિક મુક્તિના હેતુઓનું સેવન કરી શકાય છે ક જ રૂપ છે અને પૂર જે વ્યાવહારિક કર્મો કરવામા શર છે તે ધર્મ કરવામાં ઘર બને છે. વ્યાવહારિકજ્ઞાન તથા વ્યાવહારિક