________________
છે
આર્યંતના લેાકા ચારે જાતના અને ત્યાગી માગના ખરેખરા કયગીઓ નવી' અને તે અન્ય દેશીય પ્રજાઓની સ્પર્ધામાં કચરાઈ જવાના અને તેથી તેમે સરક્તિયેથી હિન થઈ શુક્ષામ જેવા ગણાવાના ગુલામ જેવી નિર્માય પ્રજા તરીકે જીવન ગાળવું તેના કરતા મૃત્યુ પામવુ તે બજાર દરજ્જે ઉત્તમ છે. સર્વ પ્રકારનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં ક્રમ ચૈાગીની જરૂર છે. દરેક જાતના કમ યાગીએ પ્રકટયા વિના સ્વતંત્ર વિચારો અને સ્વતંત્ર ચારાની શક્તિા પ્રકટતી નથી અન્વશક્તિમની પ્રજાના હાથે જે થરાય છે તે અર્જુનની પેઠે કમ યાગીએ ગણાવાને ગાયક બની શકતા નથી બ્રિટીશ સરકારના મુખ્ય સિદ્ધાંત એ છે કે સર્વે ખાખતમાં દેશના લેા સ્વાતંત્ર્યપ્રિય બની શકે તે ખરેખરા કયેાગી અતી શÈ. બ્રિટીશ સરકારના પ્રનાપે કમચાગીનું જ્ઞાન હવે આર્યાવ્રતના મનુષ્યાને થવા લાગ્યુ છે અને આશા છે કે તેથી વિષ્યમાં કમાગીએ પ્રકટરો. આર્ષ્યાવત'ની પેઠે સર્વ દેશમા સત્ય કયેાગીઓ પ્રગટે એવા ઉપાયે લેવાની જરૂર છે. યુરોપમાં ધાર્મિક પત્ની કયેગી જો વિશેષ પ્રમાણમા પ્રકટયા હેાત તે યુરોપી મહાયુદ્ધની શાતિ થાત વ્યાવહારિક કમ યાગીઓની સાથે ધાર્મિક કર્યાગીઓની ધણી જરૂર છે. યુરૂપ વ્યાવહારિક કર્મચાગીડે રાત્રે છે પણ ધાર્મિક કચેગીએથી તે હીન છે. આવત' હાલ ધાર્મિક ક્રયાગીએ અને વ્યાવહારિક ક્રમ યેટગીઓનો ન્યૂનતાવાળા છે પરંતુ તેમાં ધાર્મિક કર્માંચાગીએનું કઇ વિશેષતઃ અસ્તિત્વ છે એમ અવોધાય છે. એક બીજાના દેશને ગળી જનારા અજગર સમાન જે કમ યાગીઓ છે તે રાક્ષસ કમ યાગી જાણવા અંત: કયાગ ગ્રન્થમાંક યાગીઓના ગુણા ખાસ જણાવ્યા છે કે જેથી રોગુણી અને તમારણી કચેાગીએ કરતા સાત્મિક ગુણી કયેગી પ્રકટાવવા માટે વિશેષ કાળજી રાખી શકાય અને તેવા પ્રયત્ન કરી શકાય. યુરાપ વગેરે દેશામાં રજોગુણી કમ'વીરા ખનાવવાના ખ્યાલ વધતા જાય છે અને તે જર્મન કવીરાની વૃત્તિથી સિદ્ધ થાય છે તેથી સાત્વિક ગુણુ કમ યાગીઓ સ* દેશામા સ ખડેમા પ્રકટે એવા હેતુથી કયાગ લખી તેમા સાત્વિક ક્રમયેગીના લક્ષણો દર્શાવ્યાં છે તેથી બ્રિટીશ સરકારના સામ્રાજ્યના હેતુએ તે વિશેષતઃ પુષ્ટિ મળી શકે તેમ છે, અખિલ વિશ્વમાં સર્વ પ્રકારના સત્ય કચેણીએ પ્રકટી શકે એવી કેળવણીની ચેાજના ધડવી જોઇએ અને ચારે ખડ એક કુટુ વત જોડાઇને પારસ્પરિક સહાયો આત્મતિ સાધી શકે એવા ઉપાયેા લેવા જોઇએ. સત્રિજૂના મનુષ્યાવડ એક બીજાની સહાયથી સર્વ દેશેા આમાદીમાં રહે અને સર્વ પ્રકારની ઉન્નતિ કરે એમ નિશ્ચય કરવા જોઇએ એવા હેતુપુરસ્સર વિશાલ દૃષ્ટિથી કમ યોગ લખાયે છે એમ વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવુ જોઈએ, જૈન સાધુ કયેાગ ગ્રન્થ લખે તેમા તેની પ્રતિ સાથે સર્વ વિશ્વની પ્રગતિના વિચારો ન હેાય એમ કદિ કાઇએ ન ધારવું જોઇએ ગમે તે ધર્મના સાધુ હોય પરંતુ કયોગનુ લક્ષ્ય બિંદુ વ્યાપક છે અને તેથી તે દૃષ્ટિએ કમ યોગ વ્યાપક વિષયવાળા બની શકે છે, સર્વ વિશ્વ વ્યાપક દૃષ્ટિથી ક યાગનું લખાણ કયુ છે, સ્વાધિકારે સન્દેશીય મનુષ્યોને સ` પ્રકારના કર્મીની આવશ્યકતા છે. શરીર જીવનયાત્રાથે કવ્ય કર્મો કરનાર પ્રત્યેક મનુષ્ય છે સર્વ વિશ્વ મનુષ્યોને કયેાગીએસની જરૂર છે. ધારે તે પ્રત્યેક મનુષ્ય ક્રમયોગી બની શકે તેમ છે. આટૅવ મા તેમજ સમગ્ર વિશ્વમા ક્રમયોગીએ। પ્રકટે અને ધર્મના તથા સ્વાથનાં-મોહ વિના ઉપકારક કાયો કરે એમ ઇચ્છવામા આવે છે.
દુનિયામા અપાધિકાશે વિશ્વવતિ સ* ધમા પ્રવ્રુત્તિધમની ઉપયોગિતા વર્ષોવી છે. લેાકમાન્ય તિલકના ક્રયોગ ગ્રન્થની પ્રરતાવનાથી જણાય છે કે “ ફક્ત હિન્દુ ધમ'ની દુનિયાના સર્વ ધર્મો- ભગવદ્ગીતામાં પ્રવૃત્તિ ધની મહત્તા જણાવી છે, ” જૈન ધમ" અને પ્રીસ્તિ