________________
રાખે અને કબુકા કરે એટલે તમે કમેગી બનવાના કાર્યો કરવાથી કમ બંધાશે એમ એકાંતે માનીને ગભરાઈ ના જાઓ. શુહબુદ્ધિ અને નિષ્કામતા વડે તમે કર્મથી બધાવાના નથી ઊલટું નિત્ય નૈમિત્તિક કાર્યો કરવાથી તમારા આત્માની પૂર્ણ શુદ્ધિ કરી શકશે. નિષ્કામ જ્ઞાની કમલેગી બની પાશ્ચાત્યની પેઠે દેશધર્મ રીધમ આદિ સર્વ શુભ ધર્મોને સ્વાધિકાર સેવી શકાય છે. ગુણકર્માનુસારે કર્તવ્ય કાર્યોને નિર્ભય-નિર્લેપ બનીને કરે. નામરૂપની વાસના-ઈચ્છા વિના કર્ણય કર્મો કરવામાં જરા માત્ર બીક ન ધારે. આત્માને શુદ્ધોપગ રાખી સર્વ કર્તવ્ય કાર્યોને કરે. કમગીની સ્પર્ધામાં અન્યથી પાછા ન હઠે કર્મ કર્મ કરી રહી ન જાઓ. તમારા આત્મબળ આગળ રાગ દ્વેષ કર્મનું બળ કઈ હિસાબમાં નથી. આત્મા જ આત્માને ઉદ્ધાર કરી શકે છે. કર્મયોગીઓ આત્માનો ઉદ્ધાર કરીને કવ્ય કાર્યો કરવાથી પાછા હઠતા નથી. કર્તવ્ય કર્મો કરતા જ્ઞાનાવરણીયાદિ કર્મથી અબધ રહેવું એ પિતાના હાથમાં છે અને કમને બંધ કરો એ પણ પોતાના હાથમાં છે. જે કમગીઓ શ્રી મહાવીર પ્રભુનું શરણ સ્વીકારી ધમ્ય પ્રવૃત્તિઓને કરે છે તેઓ પરમાત્મપદ પામે છે. સર્વ ભીતિએનો ત્યાગ કરી શ્રી મહાવીર પ્રભુનું શરણ કરી સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કર નિરાસકત બનીને કર્તવ્ય કાર્યો કરતા મુક્તિપદ પ્રાપ્ત થાય છે. તેમા કેઈ દેવ આડે આવીને દુર્ગતિ આપવા સમર્થ થત નથી કે ઈશ્વર એ નથી કે તમારે આત્મા નિરાસક્ત બની કતય કાર્યો કરતો છત પરમાત્મપદ પામે. તેને વિના વાકે કર્મ લગાડી શકે-આત્મા તેજ વસ્તુત મહાદિ કમ ટળતા પરમાત્મા થાય છે આત્માને સ્વભાવ સત્ ચિદાનંદમય છે, એમ આગ, નિગમો વર્ણવે છે આત્મા જ્ઞાનદર્શનચારિત્રવીર્યમય છે જેનશાસ્ત્રોમાં જીવ આત્મા, ચેતન,-, એ સર્વ આત્માના પર્યાયવાચી શબ્દો વર્ણવેલા છે. આમાની સાથે કર્મને અનાદિકાળથી સબધ છે એમ જૈન શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે અનત આત્માઓ છે. પ્રત્યેક આત્માની સાથે જ્ઞાનાવરણીયાદિ કર્મ પણ ભિન્ન પ્રકારનું છે. જ્યારે કર્મથી રહિત આંતભા થાય છે. ત્યારે તે જ પરમાત્મા કહેવાય છે આમા તેજ પરમાત્મા છે તે વિના અન્ય ઈશ્વર નથી. આત્માને ઉપરી અને તેને શુભાશુભ ફળ ઘતાર અન્ય ઈશ્વર નથી આભા તેજ ઈશ્વર છે. તે પિતે શુભાશુભ કર્મફળને ભોક્તા બને છે કમ વિના એક આત્માને જ માનવામાં આવે તે તપ, જપ, સંયમ, પ્રણય વગેરેની સિદ્ધિ થાય નહીં માટે આત્માની સાથે કમને સબ ધ રવીકારવો પડે છેસર્વસ વિર પરમાત્માએ આત્મા અને કર્મનું સ્વરૂપ કેવલજ્ઞાનથી સાક્ષાત દેવ્યુ હતુ, માટે કર્મવ૩૫ સમજી તેની શ્રદ્ધા કરવી જોઈએ અને કર્મયોગી બની શાનાવરણીયાદિ કર્મને નાશ કર જોઈએ.
આર્યાવર્તમા હાલ કર્મવેગીઓની ઘણું જરૂર છે. જૈન કેમને કમગીઓની જરૂર છે એટલું જ
નહિ પરંતુ હાલ આર્યાવર્તને સમષ્ટિની ઉન્નતિ કરવામા કમગીઓની ઘણી આવર્તમાં તથા જરૂર છે અને તે કર્મગીઓ પણ ગુણકર્માનુસારે અનેક પ્રકારના પ્રટાવવાની
સવ વિશ્વમાં જરૂર છે લેકમાન્ય તિલક, મહાત્મા મેહનલાલ કરમચંદ ગાંધી, મીસીસ બેસન્ટ, સત્ય કર્મચારી- સુરેન્દ્રનાથ બેનરજી, માલવીયા વગેરેની બ્રાહ્ય કમગીઓમાં કથચિત ગણુના આની જરૂર, થઈ શકે તેમ છે શ્રીમાન ગુર્જરનરેશ સયાજીરાવ ગાયકવાડની પણ મુખ્યતયા
બ્રાહ્મ વર્ગમાં અને ગાણુતાએ ક્ષાત્ર વર્ગમાં ગુણકર્માનુસાર ગણુના થઈ શકે તેમ છે. બ્રાહમણ વર્ગના અને ક્ષાત્ર વર્ગના કાર્યો ભિન્ન ભિન્ન છે. ઈડરનરેશ શ્રીમાન પ્રતાપસિંહની ક્ષાત્ર વર્ગમાં ગણના થઈ શકે છે. આર્યાવર્તમા હાલ ખરા ક્ષાત્રવો તેમજ બ્રાહ્મવીર તથા વસ્યવીરે ખરેખર યુરપાદિ દેશની અપેક્ષાએ આગળીના ટેરવે ગણું રોકાય તેટલા છે સામત જમાનામાં તે આર્યાવર્તમા પ્રત્યેક મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શકની ગુણકર્મ પ્રવૃત્તિથી યુક્ત બનવું જોઈએ જે