________________
કમચાગી અર્થાત્ ક્રિયાવાદી નથી તે અક્રિયાવાદીને કૃષ્ણપાક્ષિક અર્થાત હજી મેક્ષમા ંના આરાધક બન્યા નથી એમ કહેવામાં આવ્યુ છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે ધમ્માઁ પ્રવ્રુત્તિ લક્ષણુ-ધર્માં પ્રવૃત્તિને ફેલાવા કરવાનું વધ્યુન જેટલુ જૈન શાસ્ત્રોમાથી મળ આવે છે તેટલું અન્ય શાસ્ત્રોમાથી મળી આવતુ નથી. ધ્યાન અને સમાધિ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાને એક જાતની ઉત્તમ આત્મપ્રવૃત્તિ છે. શોધખાળ કરનારા સાયન્સ પ્રેફેસરો સ્વવિષયમાં મનની એકાગ્રતા કરીને અક્રિય જેવા બની જઈને પણ શાષખાળ માટે મથે છે મનની એકાગ્રતા વિના નવીન શોધે થઈ શકે નહીં પ્રાક્રેસર એડીસને એકી વખતે એક સરખા અડત્તાલીશ કલાક પર્યંત મનની એકાગ્રતા કરીને ફાતાગ્રાફ વગેરેની શોધ કરી એ ઉપરથી સિદ્ધ થાય છે કે આપણા મુનિયા, ત્યાગી, જ્ઞાન, ધ્યાન, સમાધિ કરે છે તે નિત્ય સુખની દેવળજ્ઞાન આદિ ગુણાની પ્રાપ્તિ માટે કરે છે; તે પણુ જ્ઞાન આદિ ગુણા પ્રાપ્ત કરીને સ્વપરને અનત સુખ આપવા પ્રવૃત્તિ કરે છે માટે તે પશુ સર્વોત્તમ કયાગ સુક્ષ્મ પ્રવૃત્તિ છે એમ વાચાએ અવમાધવુ . કયાગીઓથી સ જાતની શુભ પ્રવૃત્તિઓને ઉદ્ધાર થાય છે તેથી તે વઘુ—પૂજ્ય છે કર્મીયેગીએાની મહત્તાનુ વન યે પાર આવી શકે તેમ નથી.
અમેાએ ક્રમયેાગમાં કાર્યો કરવાના અભા ક શબ્દને ઉપયોગ કર્યાં છે. કાય' કરવા, પ્રવૃત્તિયે કરવી, ક્રિયાઓ કરવી, સ્વકરજ અદા કરવી એ અમા જે કર્મ શબ્દ વાપર્યાં ક્રમ શબ્દા છે તે ક્રિયાયોગના અર્થ સમાન છે. અને કમનેા નાશ કરવા, કર્મથી કર્મ સ્વરૂપ. નિલેપ રહેવું, ક્રમ લાગતાં નથી, કનુ બંધન થતુ નથી ત્યાદિ વાકયપ્રયોગામા જે કમ શબ્દ વાપર્યાં છે તે માઁથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય, અતરાય, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ આઠ ક્રમનું તથા તેમા સમાઇ જનાર પ્રારબ્ધ સચિત ક્રિયમાણુ કનુ ગ્રહણુ અમાવું. બાહ્ય કર્યાં કરતાં છતાં તેમાં સાહનીયાદિ કર્મથી લેપાળુ' નહીં અને મેહનીયાદિ કના નાશ કરવા એ જ ક યાગનુ રહસ્ય છે અને કર્મ ચાગીઓએ કર્મચાગને માહથી નિલેશ્પ રહી સેવવાં જોઇએ એ જ સફલ ગ્રન્થના સાર અવમેધા જ્ઞાનાવરણીયાદિ આઠે કમનુ વિશેષ પ્રકારે સ્વરૂપ સમજ્યા વિના કજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, શ્રીમદ્ દેવચંદ્રસૂરિષ્કૃત છ કર્મગ્રન્થમાં આઠ ક્રતુ વિશેષ વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યુ છે. પ્રાચીન સંસ્કૃત કાઁગ્રન્થા કે જે હાલ છપાઈને ભાવનગર સભા તરફથી બહાર પડ્યા છે તે વાચવાથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્માંનુ સ્વરૂપ સારી રીતે સમજાય છે. કમ ગ્રન્થાનું એક વાર પૂર્ણ જ્ઞાન કામ કરશે તેને જૈન ધર્મનુ મહત્ત્વ સમજાયા વિના રહેશે નહીં–આચારાગ સૂત્ર, સ્થાનાગ સૂત્ર, ભગવતી સૂત્ર, કમ* વિપાક સૂત્ર વગેરે સુત્રામા તથા ગ્રન્થામા જ્ઞાનાવરણીયાદિ કર્મોનુ સ્વરૂપ પ્રકાશવામા આવ્યું છે તેમાંથી ખાસ ક†સ્વરૂપ જાણવુ' જોઈએ. જૈન શાસ્ત્રોમા જેવુ જ્ઞાનાવરણીયાદિ કર્મોનું વર્ણન કરવામા આવ્યુ છે તેવુ અન્ય ધર્મના શાસ્ત્રોમા વર્ણન નથી અમેએ ચાર વેઢા પૈકી ત્રણ વેદ્યની સહિતા, તે ઉપરના કેટલાક ગ્રન્થા, એકસાને અઢાર ઉપનિષદા, પુરાણા પૈકી જે જે સંસ્કૃત, હિન્દી, ગુજરાતીમા છપાયાં છે તે પુરાણા તથા યાગવાસિષ્ઠાદિ અનેક ગ્રન્થાનું વાચન મનન કર્યું છે પરતુ જેવું નૈનાગમામા, જૈન શાસ્ત્રોમા જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કનુ સ્વરૂપ લખાયુ છે તેવું તે અન્ય ગ્રન્થામાં વાગ્યુ નથી. આત્માને અને તે કેવી રીતના સબથ છે અને સંસારમાં ચેારાણી લક્ષયાનિમાં કર્મથી કેવા પ્રકારના અવતારે ગ્રહણ કરવા પડે છે તેનુ જૈન શાસ્ત્રોમાં જેનુ વર્ણન છે તેવુ સામ્ય શાસ્ત્રોમાં પણ અમારા વાચવામા વર્ષોન આવ્યુ નથી. સખ્ય શાઓના તત્ત્વાના અનેક ગ્રન્થા દ્વારા અનુભવ કર્યાં છે પરંતુ કમની ફીલેસેીમા
સ