________________
ર
સાધુઓને ત્યાગાવસ્થામાં અનેક ઉપસર્ગો તથા આપીશ પરિસદે વેઠના પડે છે અને તેથી નાનાવરણીયાદિકમેતિ ક્ષય થતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. મહાકમાથી શ્રી તીક હોય છે. શ્રી તીકોના કંચાગ સમાન કોઇના કયાગ હાતા નથી. શાકમયોગી-સમ મયામી તીકરાને ચૌદપૂના સારભૂત નમસ્કાર મંત્રમાં નમો અરિનાને ષૅ પથી મ* પદીઓમાં પ્રથમ નખરે મૂકી પ્રથમ નમસ્કાર કર્યા છે અને પશ્ચાત નો સિદ્ધાળએ પત્ની મિદ્ર પરમાત્માને નમસ્કાર કર્યો છે. કયેાગીએ મહાપારી રાય છે તેથી તેને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધ પરમાત્માને દેવળજ્ઞાન અને કેવદર્શન છે. પરંતુ સિદ્ધાવસ્થામાં કામ નથી તેથી તેઓએ પ્રથમ નમસ્કાર કરવામા આમૈ નથી અષ્ટ કર્યાં રતિ રોટ્ટ, તમેગુજી, અને સદ્ગુગ્રહિત સિદ્ધ પરમાત્માએ ટકતાં પ્રથમ અતિને નમસ્કાર કર્યાં છે તેથી જેનાગમાના આધારે કયેાગીઓને અર્થાત્ પત્તિધમયેગીને કેટલુ મહત્વ આપવામાં આવ્યું છે તેના વાચકા સહેજે ખ્યાલ કરી શકરો અને કમચાગની મહત્તા તા જૈતાના નમસ્કાર મંત્રમાંજ વર્ણવી છે તેવી અન્યત્ર અવલેાકાતી નથી એમ સરુ વાચકને જણુારો, લાકમાન્ય તિલક કહે છે કે-પ્રવૃત્તિ ધમને લગનત ધમમા વિશે વર્લ્ડ્સ બ્યા છે પરંતુ તે આ બાજુ લક્ષ આપશે તા જણાશે કે સન્યાસ માર્ગોના પ્રમત્ત. ધર્મધારી- ધર્મસ્થાપક ચેવીસમા તીથ કર મદ્યાવીસ્વામી જૅવા ધર્મ" પ્રવ્રુત્તિ કરનાર કાઇ અન્ય જાશે નહીં. શ્રી મહાવીર પ્રભુએ શરીર નાં પૂર્વે સેાળ પ્રદર સુધી આ મનુષ્યને એક મરખા ઉપદેશ આપ્યા હતા. ગામા ગામ, નગરે નગર, અને દેશી દેશ રીતે જીવન્મુક્ત કેવલજ્ઞાની છતાં ઉપદેશ આપ્યા હતા. હવે કહે સન્યાસ માર્ગે યાતે ત્યાગ માર્ગીઓમાં શ્રેષ્ઠ એવા મહાવીર પ્રભુને સર્વોત્તમ કમાગી માનતાં કાણુ વાધા લખ રાકે તેમ છે વીસમા તીર્થં કર શ્રી મુનિસુવ્રત સ્વામીએ ઉપકાર માટે રાત્રીમા સિદ્ધપુરથી વિશ્વાર કર્યાં અને ભક્ષ્ય પાર્યાં દુતા જ્યારે જૈન ધર્મના સ્થાપક ની કરી આ પ્રમાણે ધમ્મ પ્રવ્રુત્તિ કરે છે તેા લાગાવસ્થાના અધિકાર પ્રમાણે કયેાગી બનીને આચાર્યા, ઉપાધ્યાય, પ્રયતા કેાસાધુએ-સાધ્વી ઉપકારાદિ ધ પ્રવૃત્તિયાને દેશ સમાજ રાજ્ય વગેરેના કલ્યાણમાં ભાગ આપે એમાં શું આશ્ચય ? ત્યાગાવસ્થામા ત્યાગીના અધિકાર પ્રમાણે કયેાગી બનીને કર્તવ્ય કાર્યો કરવાના છે, પરંતુ નવ્ય કથી મુક્ત થવાતુ નથી-એમ ઉપદેશ દેનારા સર્વજ્ઞ મહાવીર પ્રભુના આગમા કરતા સન્યાસીને સકમત્યાગી કહેનારા ભગવદ્ ગીતાનું મહત્ત્વ ક્રાઇ રીતે ચઢી શકે તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થાના અધિકાર પ્રમાણે કવ્ય કર્મ કરવાતા ઉપદેશ આપી ત્રતામાં કમ યાગને સમાવી દીધું છે. હજારા આચાર્યોએ અનેક વિષયાના હજારો ગ્રન્થા લખીને તથા અનેક જાતના ઉપદેશ આપીને તથા મનુષ્યા પર પરીપકાર કરીને કમચાગીપણાની પેાતાનામા સિદ્ધિ કરી ખત વી છે, તેથી એમ સિદ્ધ થાય છે કે જે ત્યાગીએ થાય છે તે ઉચ્ચ કયેાગી બનાવવાને માટે થાય છે. માટે ધર્મી ત્યાગીઓ બનવુ એટલે ક યાગીથી-ક્રિયા ચાગથી ભ્રષ્ટ થવુ એવા કેઇએ મનમાં વિચાર લાવવા નહીં. લે. શ્રીયુત તિલકના લખવા પ્રમાણે વેદાન્તી સન્યાસીએ કમાગથી ભ્રષ્ટ થાય છે ખરા પણ જૈન સાધુએ તા પોપકારી ગ્રંથા લખનારા, વ્રતા પાળનારા-આગમાના અભ્યાસ કરનારા અને ઉપદેશક હાય છે તેથી તેઓને ફર્મભ્રષ્ટતાના આક્ષેપ લાગુ પડતા નથી. અનાદિકાલથી જૈન સાધુ આચાર્યો અને તીય કરા સત્ય કયેાગી છે. એમ તેઓની ધર્મી પ્રવૃત્તિથી અને આગમાથી સિદ્ધ થાય છે. નાગમામા કયેાગીની મહત્તા સબંધી વિશેષ વર્ણન કરવામાં આવ્યુ છે. જામાં કર્મ યાગીએ પાંચસો વર્ષથી ન્યૂન પ્રમાણમા પ્રગટ્યા તથા તેથી ચારે વણુતા અને સરક્ષી શકાયા નહીં તેથી નાની સખ્યા ઘટીને હાલ ત્રણ લાખ તેત્રીસ હજાર પર આવેલી છે. જન શાસ્ત્રોમા ક યાગને શુકલપાક્ષિક ગણ્યા છે; મેાક્ષના અધિકારી શુકલપાક્ષિક મનુષ્ય ઠરે છે અને જે