________________
રક્ષા અને ધર્મને ઉદાર થાય એવા કર્મો કરવાં જોઈએ-નકામા નાવરા, દુર્બસનમાં લક્ષ્મીબળા
ઉપયોગ, બાળલગ્ન, લગ્ન, વેશ્યાગ, જુગાર વગેરેનો ત્યાગ કરવો જોઈ કર્મવેગીએ પ્રત્યેક મનુષ્ય હતા તે વિદ્યા, જ્ઞાન, ક્ષાત્રબલ, વૈશ્યબલ અને શતબલથી મુક્ત રહે હાલ કેવી પ્રવૃત્તિ જોઈએ હવે જમાને જુદા પ્રકારને આવ્યો છે. જેને તે સર્વ પ્રકાર સેવવી જોઈએ. શક્તિ મેળવવામાં આ દૂધમની પ્રવૃત્તિને સ્વીકારવાને સારુ
પ્રાપ્ત થયો છે. અમારા કથનના એવા આશયને જે જૈન કેમ ન સમજે તે અન્ય ધર્મીઓના બળે જેન કેમમાંથી લેકે અન્ય ધર્મએમાં ભળી જ તથા જેન કામમાં ઘણું કમગીઓ પણ પ્રકટી શકશે નહીં. દેશ-રાજ્ય ધર્મ, વ્યાપાર : આદિ સર્વ બાબની પ્રવૃત્તિને સેવવા માટે કર્મવેગીઓ બનવાની જરૂર છે. કર્મયોગીઓએ સક જે જે ઓત્સર્ગિનું અને અપવાદિક ધમ્ય પ્રવૃત્તિઓ સેવવાની છે તે સેવવી જોઈએ, અને સુપ : અને એથનું આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી સ્પર્ધામાં સર્વ દેશોથો અગામી રહેવું જોઈએ. જેને ધર્મ પુનરુદ્ધાર કરનાર સર્વ સિદ્ધાંતજ્ઞાતા જ્ઞાની મહાત્માએ પ્રગટે એવાં પાઠશાલા સ્થાય પઠન પાઠન કમ વગેરે કર્મો કરવાં જોઈએ. આલસ્ય, વિકથા, મોજશોખ, વિષયવૃદ્ધિ, સવા દ િવગેરેને હોમ કરીને સદા શક્તિવાળા બનવું જોઈએ એક ક્ષણ પણ પ્રમાદી ન બનવું જોઈ સર્વ મનુષ્યમાં આત્મશક્તિ પ્રગટે એવા ઉપાયો લેવા જોઈએ અનેક કમગીઓ પ્રગટે છે ઉપાયો લેવા જોઈએ. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સંકુચિત રોહિક ક્રિયા ધર્મની પ્રવૃત્તિમા ન સડેવ વિશાલ દૃષ્ટિથી સર્વ પ્રકારના વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્ય કાર્યોને કરવા જોઈએ. સામાજિક, શૈ રાષ્ટ્રીય ગ્ય કાર્યોમાં સ્વાધિકાર સર્વજનહિતાર્થે ભાગ લેવે જોઈએ સત્ય વિચારોની અને સદાચારે પ્રવૃત્તિ કરતા શરીરને નાશ થાય તે પણ સત્યાગ્રહથી પાછા ન પડવું જોઈએ સત્ય માટે પ્રાણપ કરતાં ગીગાએ કદિ ભય ન ધારે જોઈએ તો તે ઉપર પ્રમાણે વર્તે અને ન વતી શકે તેનું સ્થાન બીજાઓને લેવા દે, પરંતુ નપુસકપણું તથા વર્ણશ કરપણાનું જીવન ધારીને નકામા જ નહી જે ઝાડ નિપગી શુષ્ક કુઠા જેવું બન્યું હોય તેણે અન્ય ઉગતા વૃક્ષોને પિતાની જ આપવી પડે છે તે પ્રમાણે મનુષ્યોએ અવધીને સત્ય કર્મયોગીઓ બનીને સવ પ્રશસ્ય કાર્યો ક જોઈએ સત્તાધલ, લક્ષ્મીબળ, શરીરબળ, વિદ્યાબળ અને નાનબળ વગેરે જે જે બળ પ્રાપ્ત ક હોય તેઓને અન્યના ઉપકારાર્થે વાપરવા જોઈએ, પણ ક જુસ ન બનવું જોઈએ, જેને અને જૈન ધર્મઓની પડતી ન થાય તે માટે જે જે ચાપતા ઉપાયે લેવા હોય તે લેવા જે
પ્રતિધર્મપ્રધાન એ અનેક કમગીઓ પ્રગટે એવા ચાપતા ઉપાય લેવા જોઈએ, - વીર, દાનવીર, ધર્મવીર, કોળી પ્રગટે એવા વિશ્વ વિદ્યાલય-ગુરુકુલ સ્થાપવાં જોઈએ.
વિશ પચીસ વર્ષ પહંત બ્રહ્મચર્યું પાળીને વિદ્યાધ્યયન કરે અને કર્મયોગીઓના ગુણો ખીલવે =
શયને ઉદ્ધાર કરે એવા ગુરુકુલ સ્થાપવા જોઈએ સંકુચિત દિયોદષ્ટિા નવા કર્મયોગીઓ કર્મગીઓ કરતા વિશાલ દષ્ટિવાળા કમંગાઓ પ્રકટાવવાની ઘણી જરૂર પ્રકટાવવા રાજકીય બાબતમાં ચાણકય જેવા ચતુર અને રાજાઓમાં કુમારપાળ, અક જોઈએ. અશક જેવા અને વિદ્વાનોમા હરિભકર્સર, હેમચદ્ર જેવા ક ગીઓ પ્રક
વવાના જરૂર છે. થી સર્વન મહાવીરના સાધમવિચારને આખી દુનિયા દિલાવી દે એવા કોગીઓ પ્રગટાવવાની જરૂર છે આખી દુનિયામાં શાનિ વિતે તે માટે સનાતન :