________________
જૈન શાસ્ત્ર આગળ સાંખ્યશાસ્ત્ર ઝાખુ પડી જાય છે. કુરાન, બાઈબલ, બોબા જેન શોની & કમનું યથાર્થ સ્વરૂ૫ વણવવામાં આવ્યુ નથી. બહોના ધર્મપત્ર વગેરે માં જે શાસ્ત્રોની પેકે, તેમનું સવરૂપ વર્ણવવામાં આવ્યું નથી. દુનિયાના રાવે મનુએ કર્મનું સ્વરૂપ રામનું જેઓએ એમ અમે નિપક્ષપાત દૃષ્ટિથી સર્વ જીવોના હિતાર્થે કહીએ છીએ. જેનામાં કર્મનું સ્વરૂપ વિશાલાથી વર્ણવ્યું છે તેથી એમ ન માની લેવું જોઈએ કે જેને કાજો કર્મવાદી છે, જેનશાસો તે એક દષ્ટિએ કમ કરતાં પુરુષાર્થનું વિશેષ શકિતપણું દર્શાવે છે, કે આમાની સાથે સંબધિષ્યએલાં કર્મો અને આત્મપુરૂવાથથી ટળે છે અને આત્મા અને કર્મલિત શુદ્ધ હૃદ પર માત્મા બને છે. સર્વ તીર્થ કરએ જ્ઞાનાવરણીયાદિ અઇ ને નાશ કરવાને નાનાદિ સાધમ ધર્મ પ્રવૃત્તિરૂપ કર્મવેગને દર્શાવે છે. જ્ઞાન વિના અને ધમાયા વિના જ્ઞાનાવરીયાદિ કર્મોને ના થ નથી માટે જ્ઞાનાિશા એ અનાદિ જે સત્રને નીકારીને કમીને કાનાવરણયાદિ અષ્ટ કર્મોને નાશ કરે જોઈએ શંકરાચાર્ય એકલા જ્ઞાનથી પ્રાપ્ત માને છે અને સીમામ એકલા કથકી મુકિત માને છે ત્યારે સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુએ તથા તે પીને વીસ તીથ. કરોએ જ્ઞાન અને ક્રિયા એ બનેના યોગથી મુક્તિ માની છે. પ્રારબ્ધ સચિન અને વિમા એ ત્રણ કમને આઠ કમમાં સમાવેશ થઈ જાય છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુખતે આ કામમાં સમાવેશ થાય છે સત્વગુણ રજોગુણ અને તમે ગુરૂપ સાખ્ય પ્રકૃતિને જૈનશાસ્ત્ર પ્રતિપાદિત કર્મમાં સમાવેશ થાય છે. શકરાચાર્યે કપેલી માયાને જૈનશાયિત જ્ઞાનાવરણીયાદિ કર્મમાં સમાવેશ થાય છે. વેદાની શકરાચાર્ય જેને છેવો કહે છે તેને જેના મત પ્રમાણે બહિરામામાં સમાવેશ થાય છે. પ્રકૃતિ, માયા, કિસ્મત વગેરેનો અને તે ઘેડા ઘણા અંશે જેનેગા કર્મમાં સમાવેશ થાય છે. માયાવાદી શ કરાચાર્યની પેઠે કર્મને જૈનશાસ્ત્રો કલ્પિત માનતા નથી. કર્મના અનતાનત પરમાણુઓ છે તેથી કર્મને જડ તરવરૂપે માની શકાય છે પરંતુ વનની પ્રાનિત સમાન ગુન્ય માની શકાય નલ– એમ જેનશાસ્ત્રોમાં હજારે યુકિતથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે જેના કર્મવાનું કાઈ ખડન કરી શકે તેમ નથી જેનધર્મના ક લું અન્ય પ્રારબ્ધ, સચિત, ક્રિપમાણ નામના ભેદ વધતીઓને પાછળથી શરણ લેવું પડ્યું છે. મૂલ વેદની મહિલાઓમાં પ્રારબ્ધ, સચિન અને ક્રિપમાણું કર્મોનું વિશેષ વર્ણન નથી એમ વેરોના અભ્યાસ કરનારાઓને જ્ઞાન થયા વિના રહેતું નથી. બાહ્ય કાર્યો કરવા એજ કર્મની વ્યાખ્યા વેદમાં પ્રચલિત જણાય છે જ્ઞાનાવરણીયાદિ કર્મને સિદ્ધાંત સ્વીકાર્યા વિના બાલ સુખદુખની સિદ્ધિ અને પુણ્ય પાપની સિદ્ધિ થવાની નથી. પુણ્ય પાપરૂપ કર્મને ભેટના પૂર્ણ સ્વરૂપ અવબોધ થયા વિના પાપકર્મથી નિવૃત્ત થવાતું નથી. કારણ કે પુણ્ય પાપના જ્ઞાન વિના મનુષ્ય, પાપને ત્યાગ કરીને પુષ કર્મો કરવાને શક્તિમાન થતા નથી. કર્મગીએ શાનાવરણીયાદિ કર્મનું સ્વરૂપ જાણુંને અશુભ કર્મો બધાય એવા પાપ કર્મો કરતા નથી શુભ કર્મોને કરે છે, છતાં તેના ફળની ઈચ્છા રાખતા નથી. કર્મયોગીઓ શાનેપૂર્વક આત્માને ઉપગ ધારણ કરીને શુભાશુભ ફલની ઈચ્છા વિના કર્તવ્ય કાર્યોને કરે છે. અજ્ઞાની મેહથી કર્તવ્ય કાર્યો કરતો છતો કમથી બંધાય છે અને સવરથી ક્રિયાઓને પણ
આશ્રવરૂપે પરિણુમાવે છે અને જ્ઞાની કર્મચાગી કર્મબંધની ક્રિયાઓ કરો છો કમંબંધ તથા પણ અબધ રહે છે. ભરત રાજાએ અને બાહુબલીએ બાર વર્ષ પર્યતં મહાકર્મ અધ. ઘોર યુદ્ધ કર્યું પરંતુ તેમાં ઘાતી કર્મના ચીકણું રસથી બધાયા નહીં તેથી તેઓ
બને કેવળજ્ઞાન પામી એક્ષપદ પામ્યા. શુભાશુભ ઇરછાઓ, વાસનાઓ અને ૨ અશુદબુદ્ધિ વિના કર્તવ્ય કર્મોને કરતે છતે જ્ઞાની લેકેાની ધર્મપર પરાની વૃદ્ધિ કરી શકે છે. શુદ્ધ બુદ્ધિ