Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोमबार ___“संहिता य पयं चेव, पयत्यो पर विगहो।
चालणा य पसीद्धी य छब्बिहं विद्धि लक्षणं । छाया--संहिता च पदं चैव पदार्थः पदविग्रहः । - चालना च प्रसिद्धिश्च पविध विद्धि लक्षणम् ॥ तत्र-संहिता-अस्खलितपदोच्चारणम् । पदम्-वर्णानामन्योन्यापेक्षाणां निरपेक्षा संहति , सुबन्तं तिङन्तं वा । पदार्थ:-पदस्य अर्थ:-अभिधेयः । पद विग्रहःप्रकतिप्रत्ययविभागरूपा विस्तारः । च-पुनः चालना-प्रश्नः । प्रश्ने सति प्रसिद्धिः =
समाधानं चेति षधिम् अनुयोगस्य लक्षणं विद्ध-जानीहि । व्याख्येयसूत्राय . अलियमुबघायजणयं' इत्यादि द्वात्रिंशद्दोषरहितत्वादिकं लक्षणं , वक्तव्यम् ।
कि जिन्हें सूत्रकार स्वयं ही आगे कहेंगे । अनुयोग का स्का लक्षण है यह भी शिष्य को समझाना चाहिये । अनुयोग का लक्षण इस प्रकार वहा है-"संहिता य" इत्यादि-अस्खलितरूप से पदों का उच्चारण करना इस का नाम संहिता है । उन्यान्यापेक्षावाले वर्षों की निरपेक्ष जो संहिता है उसका नाम अथवा सुबन्त और तिङन्त का नाम पद है। पद के अभिधेय का नाम पद विग्रह है। चालना नाम प्रश्न का है। प्रश्न के समाधान का नाम प्रसिद्धि है । ये छह प्रकार का अनुयोग का लक्षण है। यह लक्षण पहना चाहिये- तथा “अलि मुवघायजणयं" इत्यादि जो ३२, दोष कहे गये है उनसे रहित अनुगग होता है यह भी अनुयोग का लक्षण करना चाहिये । तथा यह भी कहना चाहिये कि अनुयोग को सुनने के लिये છે. તે પણ તેમણે શિષ્યને કહેવા જોઈએ. અનુગના પણ ભેદે શિષ્યને બતાવવા જોઈએ. તે ભેદનું નિરૂપણું સૂત્રકાર પોતે જ આગળ કરવાના છે. તેમણે શિષ્યને અનુગનાં લક્ષણે પણ સમજાવવા જોઈએ. અનુગનાં લક્ષણે નીચે પ્રમાણે છે."
"संहिता य" त्याह-4हानु मलित ३ या ४ तेनु नाम સંહિતા છે. અન્યની અપેક્ષાવાળા વણેથી નિરપેક્ષ જે સંહિતા છે તેનું નામ અથવા સુબત્ત અને તિન્તનું નામ પદ . પદના અભિધેયનું નામ પદાર્થ છે. પ્રકૃતિ પ્રત્યયન વિભાગરૂપ વિસ્તારનું નામ પદવિગ્રહ છે. પ્રશ્નને “ચાલના” કહે છે. પ્રશ્નના સમાધાનરૂપ ઉત્તરને પ્રસિદ્ધિ કહે છે. આ જ પ્રકારનું અનુયેગનું લક્ષણ છે. ગુરુએ मनुयोगना मा ७ सक्षाए। ५९ शिष्यने . तथा "अलियमबधा यजणयं" ઇત્યાદિ જે ૩૨ દોષ છે તે પણ કહેવા જોઈએ. આ ૩૨ દેથી અનુયેગ રહિત હોય છે, અને પણ શિષ્યોને કહેવું જોઈએ. વળી તેમણે શિયેને એ પણ સમજાવવું જોઈએ કે અનુગનું શ્રવણ કરવા માટે કેવા કેવા મુનિને એગ્ય ગણવામાં આવે છે. અનુગનું શ્રવણ કરવા માટે મુનિમાં નીચેની પાગ્યતાઓ હેવી જોઈએ,
For Private and Personal Use Only