Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६
स्थानाङ्गसूत्रे
कृत्या नो आलोचयति, इत्यादि यावत् नो यथार्हं प्रायश्चित्तं तपःकर्म प्रतिपद्यते, तद्यथा - तानि त्रीणि स्थानानि यथा - अकीर्त्तिर्वा मे स्यात् - कीर्त्तिः - सर्वदिग्गामिनी प्रसिद्धिः, न कीर्तिरकीर्त्तिः सर्वदिव्यापिनी निन्दा स्यात् - ' अयं मायावान्' इत्यादिरूपाऽपकीर्त्तिः प्रसरेत् इति कृत्वाऽसौ नो आलोचयति नो प्रतिक्रामतीत्यादि १| अवर्णो वा मे स्यात् - अवर्णः - एक दिग्गामिचापयशः, आलोचनादिकरणे 'लोका मां निन्दिष्यन्तीति कृत्वा नो आलोचयति नो प्रतिक्रामतीत्यादि २। अविनयो वा मे स्यात् विनयः- देशकालाद्यपेक्षया यथोचितप्रतिपत्तिरूपः, न विनयः - अविनयः - आलोचनाद्यङ्गीकारेऽन्ये मुनयो मम ' विनयं न करिकरके उस की आलोचना नहीं करता है इत्यादि वे तीन स्थान इस प्रकार से हैं - अकीर्ति मेरी होगी, अवर्ण अयश मेरा होगा, अविनय मेरा होगा, सर्वदिग्गामिनी प्रसिद्धि का नाम कीर्ति है । यदि मैं माया करके उसकी आलोचना करता हूं, प्रतिक्रमण करता हूं, यावत् यथाह प्रायश्चित्त लेता हूं तो मेरी चारों दिशाओं में निन्दा हो जायेगी - " यह मायावान् है " इत्यादि रूप से मेरी अपकीर्ति फैल जावेगी ऐसा ख्याल करके वह न आलोचना करता है और न प्रतिक्रमण आदि करता है ? एक देश से अपयश का फैलना अवर्ण है, यदि मैं आलोचना आदि करता हूं तो लोक मेरी निन्दा करेंगे इस प्रकार के अभिप्राय से वह आलोचन आदि नहीं करता है देश काल आदि की अपेक्षा से यथोचित प्रतिपत्तिका नाम विनय है। इससे विपरीत अविनय है आलोचना आदि के अङ्गीकार करने पर अन्य मुनिजन मेरा विनय नहीं करेंगे ऐसे
નીચે દર્શાવેલા ત્રણ સ્થાનેા (કારણેા) ને લીધે પણ માથી જીવ માયા કરીને તેની આલેચના આદિ કરતા નથી-(૧) જે માયા કરીને હું તેની આલાચના કરીશ, તેનું પ્રતિક્રમછુ કરીશ, નિંદા, ગોં, પ્રાયશ્ચિત આદિ કરીશ તા મારી અકીર્તિ થશે. એટલે કે “આ માણસ માયાવાર્ છે, ” એવી મારી અપકીર્તિ ચોરે દિશામાં ફેલાઈ જશે. આ પ્રકારના વિચાર કરીને તે પેાતાના પાપકૃત્યની આલાચના આદિ કરતા નથી. (ચારે દિશામાં અપશયના ફેલાવા થવા તેનું નામ અકીર્તિ છે ) (૨) તેને એવા વિચાર આવે છે કે મારા પાપકર્મોની આલેચના આદિ કરવાથી મારે અવણું ( અપશય ) થશે. ( એક દેશની અપેન્નાએ અપશયના ફેલાવા થવા તેનું નામ અવણુ છે.) લે!કા મારી નિંદા કરશે, એવા ખ્યાલથી તે આલેચના કરતા નથી (૧) તેને એવા વિચાર આવે છે કે પાપકર્માની આલાચના કરવાથી મારા અવિનય થશે-અન્ય મુનિજન તથા લેાકેા મારા વિનય નહીં કરે. આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨