Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे अयमर्थः-अमनोज्ञानां-शब्द-स्पर्श-रस-गन्धरूपाणामनिष्टानां सम्मयोगे-श्रोत्रत्वासना-घ्राण-चक्षुरिन्द्रियैः सह सम्बन्धे तद्विपयोगाय=अनिष्टशब्दादिविषयदूरीकरणाय यः स्मृतिसमन्वाहारः-स्मयत इति स्मृतिर्मनः, तस्याः प्रणिधानरूपायाः समन्वाहारः-समन्वोहरणममनोज्ञशब्दादि विषयापगमोपाये मनसो निश्चलं व्यवस्थापनं केनोपायेन शब्दाधनिष्टविषयेभ्यो वियोगः स्यादित्येकतानमनोनिवेशनं तदातध्यानमिति प्रथमो भेदः १। ___एवं मनोज्ञसंप्रयोगसंप्रयुक्तस्य पुरुषस्य मनोज्ञशब्दादेरविप्रयोगस्मृतिसमन्यागतरूपमार्तध्यानं विज्ञेयमिति द्वितीयो भेदः ।२।
"आर्यके "-त्यादि-आतङ्कसम्पयोगसम्पयुक्तः-आतङ्कयते कष्टेन जीव्यतेऽनेनेत्योतङ्को-रोगः, तस्य सम्पयोगः बातपित्तकफजनितसम्बन्धस्तेन सम्पयुक्तः-सहितो यः प्राणी भवति तस्य यत् “ विपयोगस्मृतिसमन्वागतं "होता है (चही तद्विप्रयोगस्मृतिसमन्याहार है इसमें ऐसा ध्यान होता है ) किस प्रकार से अनिष्ट शब्दादिक विषयों से मेरा सम्बन्ध छूटे इसके लिये जो मन में एक प्रकार की एकतानता एकाग्रता आती है वही इस आर्तध्यान का प्रथम भेद है । तात्पर्य केवल इसका ऐसा ही है कि अनिष्ट शन्दादिक का इन्द्रियादि के साथ सम्पर्क हो जाने पर उनके वियोग के लिये चिन्तासातत्य का होना यही प्रथम आर्तध्यान है मनोज्ञ शब्दादिक का वियोग हो जाने पर उनकी प्राप्ति के लिये सतत चिन्ता करते रहना यह दूसरा आर्तध्यान है । वात पित्त कफ अनित रोग से युक्त हुचे प्राणी का जो उस को दूर करने के लिये सतत માટે એક પ્રકારની નિશ્ચલતા આવી જાય છે (એ જ તદ્ધિ પ્રયોગ સ્મૃતિ સમન્વાહાર છે, તેમાં આ પ્રકારનું ધ્યાન થાય છે ) તેના મનમાં એવો વિચાર આવ્યા કરે છે કે કેવી રીતે આ અમને જ્ઞ શબ્દાદિ કોની સાથેનો મારો સંબંધ છૂટી જાય. તેને માટે મનમાં જે એક પ્રકારની એકાગ્રતા આવી જાય છે, એજ આ આર્તધ્યાનને પહેલે ભેદ છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે –
અનિષ્ટ શબ્દાદિકને ઇન્દ્રિયાદિની સાથે સંપર્ક થવાથી તેમના વિયેગને માટે તેમાંથી મુક્ત થવાને માટે ચિત્તમાં એક પ્રકારની ચિત્તવના સતત ચાલ્યા કરે છે, એ જ આર્તધ્યાનના પ્રથમ ભેદરૂપ છે.
આર્તધ્યાનને બીજો ભેદ–મજ્ઞ શબ્દાદિકેને વિયોગ થવાથી તેમની પ્રાપ્તિને માટે સતત ચિન્તવન કર્યા કરવું, તે આર્તધ્યાનના બીજા ભેદરૂપ સમજવું.
આર્તધ્યાનને ત્રીજો ભેદ–વાત, પિત્ત અને કફ જનિત રોગથી પીડાતે જીવ તેમાંથી મુક્ત થવા માટે જે સતત ચિન્તવન કર્યા કરે છે (મારે આ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૨