Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानानसूत्र घूत्पद्यते १, द्वितीयमायानुप्रविष्टोनीवस्तिर्यक्षु २, तृतीयमायाऽनुपविष्टो मनुव्येषु ३, चतुर्थमायाऽनुमविष्टो देवेषत्पद्यते ४। इति मायाचतुष्टयानुप्रविष्टजीवस्य गतिचतुष्टयनिरूपणम् । ___ " चत्तारि वत्था " इत्यादि-वस्त्राणि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-कृमिरागरक्तं-कृमिरागमूत्रविषये इत्थं जनश्रुतिः-क्वचिद्देशे मनुष्यादिशोणितं गृहीत्वा केनापि योगेन योजयित्वा भाजने स्थाप्यते । तस्मिन् प्रचुराः कुमयः समुत्पद्यन्ते । तेन पवनाभिलाषिणो भाजनच्छिद्रेभ्यो निर्गत्य तदासन्नं पर्यटन्तो लालाजालं माया में अनुप्रविष्ट हुवा जीव यदि कालवश होता है तो वह तिर्यश्च गतिमें उत्पन्न होता है २ तृतीय मायामें प्रविष्ट हुवा जीव यदि कालवश हो जाताहै तो वह मनुष्यगतिमें उत्पन्न हो जाताहै, और चौथी माया में अनुप्रविष्ट जीव यदि कालवश होताहै तो वह देवोंमें उत्पन्न होताहै४ । ____ "चत्तारि वत्था" इत्यादि। वस्त्र चार प्रकार के कहे गये हैं, जैसे कोई एक वस्त्र ऐसा होता है जो कृमिराग से रंगा हुवा होता है, इस कृमिराग सूत्रके विषय में ऐसी जनश्रुति सुनने में आती है किकिसी देशमें मनुष्य आदिके शोणितको लेकर उसमें किसी (एक पदार्थ) का योगकर किसी पात्रमें उसे रखा जाता है, उसमें धीरे धीरे कृमियां(कीडे)उत्पन्न हो जातेहैं वे जब पवनाभिलाषी होकर छिद्रों द्वारा उसमें से बाहर निकल आते हैं तब वे उसके आसपासमें घूमने फिरने પ્રકારની માયાવાળે જીવ જે મૃત્યુ પામે છે તે તિર્યગતિમાં ઉત્પન્ન થાય છે. ત્રીજા પ્રકારની માયામાં પ્રવિષ્ટ થયેલે જીવ જો મરણ પામે છે તે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે અને ચોથા પ્રકારની માયામાં પ્રવિષ્ટ થયેલે જીવ જે મરણ પામે છે, તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
" चत्तारि यत्था " त्याहવસ્ત્રના ચાર પ્રકાર કહ્યાં છે તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) કૃમિ यी (२थी ) २ पसा, (२) ४६ भ थी , (3) Art રાગથી રંગેલું વસ્ત્ર અને (૪) હલ્દી-હળદર રંગથી રંગેલું વસ્ત્ર.
કુમિરાગ સૂત્રના વિષયમાં એવી જનશ્રુતિ (દંતકથા) પ્રચલિત છે કે કઈ એક દેશમાં મનુષ્ય આદિનું લેહી લઈને તેમાં કેઈ એક પદાર્થનું મિશ્રણ કરીને તેને કેઈ પાત્રમાં રાખી મૂકવામાં આવે છે. તેની અંદર ધીમે ધીમે કૃમીઓ ઉત્પન્ન થવા માંડે છે. તેઓ જ્યારે પવનાભિલાષી થઈને છિદ્રો દ્વારા બહાર નીકળી આવે છે ત્યારે તેની આસપાસ જ ભમ્યા કરે છે અને પિતાની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨