Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७९८
स्थानागसत्रे छाया-आजीविकानां चतुर्विधं तपः प्रज्ञप्तम् , तद्यथा-उग्रतपः १ घोर• तपः २, रसनि' हणता ३, जि न्द्रियप्रतिसंलीनता ४ ॥ मू० ७३ ॥
टीका-"आजीवियाणं " इत्यादि - आजीविकानां-गोशालकशिष्याणां तपः-तपस्या चतुर्विध-चतुष्प्रकार प्रज्ञप्तम् , तद्यथा-उग्रतपः-उपमुत्कृष्टं च तत् तपः-अष्टमादि चेत्युपतपः १, घोरतपः-घोरम्-आत्मनिरपेक्षं च यत्तत् तपो घोरतपः, यच्च 'पाणं पातयामि कार्य साधयामीति' निश्चितयुद्धया विधीयते तत्तथा २, रसनियू हणता-रसानां-घृतमभृतीनां नि!हणता-परिवर्जन तथा ३, जिहेन्द्रियप्रतिसंलीनता-निवेन्द्रियं जिलेन्द्रियं तत्र प्रतिसंलीनता-गुप्तता, तथाभूता= जितरसनेन्द्रियतेत्यर्थः, मनोज्ञामनोज्ञाऽऽहारेषु रागद्वेषपरित्याग इति भावः ४॥ आर्हतानां तु द्वादशविधं तपो भवतीति ॥ मू० ७३ ॥
सूत्रार्थ-आजीविकोंके यहाँ चार प्रकारका तप कहा गया है, उग्रतप १, घोर तप २, रसनि!हणता ३ और जियेन्द्रिय प्रतिसंलीनता ४ । टीकार्थ-गोशालकके जो शिष्यहैं, वे यहाँ आजीविक शब्दसे गृहीत हुचे हैं। उनके यहां उग्रतप आदि भेदसे तपस्या चार प्रकारकी है, उसका अभिप्राय है कि-अष्टम आदि उत्कृष्ट तप हैं। जिसमें आत्मा अपेक्षित नहीं है, वह घोर तप है, इस तपस्या " कार्य साधयामि शरीरं या पातयामि" शरीर जाने पर भी कार्य को सिद्ध करूंगा ऐसा दृढ सङ्कल्प होनेसे घोरता है । जिस तपमें घृतादिरस परिवर्जित है वह " रसनि!हणता" है, जिसमें रसनेन्द्रिय जीता जाय वह " रसनेन्द्रिय प्रतिसंलीनता" तप है । इस में तपस्वी मनोज्ञ अमनोज्ञ विषयक राग
સૂત્રાર્થ–આજીવિકેના ચાર પ્રકારનાં તપ અહીં પ્રકટ કરવામાં આવે છે–(૧) म त५, (२) ३.२ त५, (3) २सनियूयता मन (४) नियन्द्रिय प्रति. ससीनता.
ટીકાઈ-ગોશાલકના અનુયાયીઓને આજીવિકે કહે છે. તેઓ ઉગ્રત આદિ ચાર પ્રકારની તપસ્યાઓમાં માને છે. તે પ્રત્યેકનું સ્વરૂપ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–અમ આદિ તપસ્યાને અગ્રતપ અથવા ઉત્કૃષ્ટ તપ કહે છે જેમાં આત્મા (જીવ)ની અપેક્ષા રાખ્યા વિના શરીર જાય તે ભલે જાય પણ કાર્ય સિદ્ધ કરીશ આ પ્રકારનો ઘેર સંક૯પ હોય છે, તે તપને ઘેરતપ કહે છે જે તપમાં ઘી આદિ રસને પરિત્યાગ કરવામાં આવે છે, તે તપને રસનિયૂહષ્ણુતા કહે છે. જે તપમાં રસનેન્દ્રિય (સ્વાદ) પર કાબૂ રાખવામાં આવે છે, તે તપને બ રસનેન્દ્રિય પ્રતિસંલીનતા તપ” કહે છે. તેમાં તપસ્વી મને અને અમને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨